કોરોના વાયરસને લઇને રાજ્ય સરકાર સતર્ક

કોરોના વાયરસને લઈને રાજ્યના આરોગ્ય વિભાગે ગાઇડલાઇન જાહેર કરી. શરદી, ખાંસી, તાવ જેવા લક્ષણો હોવાના કારણે આવા દર્દીની હિસ્ટ્રી ચેક કરવી જરૂરી છે. તેમાં પણ જો ચાઈનાની મુલાકાત લીધી હોય તો તાત્કાલિક અસરથી જાણ કરવા પણ કહેવામાં આવ્યું છે. હોસ્પિટલોમાં પૂરતી વ્યવસ્થા કરવી જરૂર પડે આઇસોલેશન વોર્ડ ઉભો કરવો વેન્ટિલેટર, એન્ટિવાયરસ દવાઓનો પૂરતો જથ્થો રાખવા સુધીની પણ સૂચનાઓ આપવામાં આવી છે.

Trending news