हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મનિષા ગોસ્વામી
મનિષા ગોસ્વામી News
જયંતિ ભાનુશાળી
જયંતી ભાનુશાળી હત્યા કેસ, મુખ્ય આરોપી છબીલ પટેલ ભાગેડૂ જાહેર
જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં મુખ્ય આરોપી મુજબની વોરન્ટ ઇસ્યું કરવામાં આવ્યું છે. મુખ્ય આરોપી છબીલ પટેલને ભાગેડું જાહેર કરવામાં આવ્યો છે. છબીલ પટેલ દ્વારા આ અંગે એક ઓડિયો પણ વાયરલ કરવામાં આવ્યો છે. જયંતિ ભાનુશાલીના ભાઇ કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલાને મળ્યા હતા.
Feb 12,2019, 22:59 PM IST
જયંતિ ભાનુશાળી
ઓડિયો ક્લિપ વાઈરલ કરીને છબીલ પટેલે કહ્યું, ‘મને ષડયંત્રનો ભોગ બનાવાયો છે’
જયંતી ભાનુશાળીની હત્યાને એક મહિનાથી વધુ સમય થયો હોવા છતા પણ હજી સુધી પોલીસ આરોપીઓની પકડથી દૂર છે. ત્યારે આ કેસમાં કથિત આરોપી છબીલ પટેલની ઓડિયો ક્લીપ વાઇરલ થઇ છે. ઓડિયો ક્લીપમાં છબીલ પટેલે પોતે નિર્દોષ હોવાનું રટણ કર્યું હતું. ઓડિયો ક્લિપમાં છબીલ પટેલે કહ્યું કે, મને કોઇ ષડયંત્રનો ભોગ બનાવાયો છે. મને પોલીસની કાર્યવાહીમાં પૂરેપૂરો વિશ્વાસ છે.
Feb 12,2019, 10:26 AM IST
જયંતિ ભાનુશાળી
જયંતી ભાનુશાળીની હત્યા કેસમાં ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, 2 હત્યારાની
તપાસનું ફળ હવે ક્રાઈમ બ્રાન્ચ અને સીટને મળી ગયું છે. ક્રાઈમ બ્રાન્ચે 2 શાર્પ શૂટર્સની ઓળખ કરી લીધી છે. શેખર મારુ અને સુરજીત ભાઉ નામના બે શખ્સો ક્રાઇમ બ્રાન્ચનાં રડારમાં આવ્યા છે. તો બીજી તરફ, મનીષા વકીલનું લોકેશન પણ ટ્રેસ કરાઈ લીધું છે. ટૂંક સમયમાં જ આ ત્રણેય શખ્સોની ધરપકડ કરાશે તેવી શક્યતા છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
Jan 12,2019, 8:16 AM IST
જયંતિ ભાનુશાળી
એવું શું થયું હતું જયંતી ભાનુશાળી અને મનીષા વચ્ચે કે, જેથી તેમને ચૂકવવા પડ
મનીષા અને જયંતિ ભાનુશાળી વચ્ચેના સંબંધોની વાત કરીએ તો થોડા વર્ષ પહેલા જયંતિ ભાનુશાળીના પુત્રનું અકસ્માતમાં નિધન થયું હતું. તે સમયે જયંતિ ભાનુશાળી અને મનીષા ગોસ્વામી એકબીજાની નજીક આવ્યા હતા. સૂત્રોનું માનીએ તો સમય જતાં બન્ને વચ્ચે પ્રેમ થયો અને શારીરિક સંબંધ પણ બંધાયા
Jan 12,2019, 10:37 AM IST
જયંતિ ભાનુશાળી
શું ‘ભાઉ’એ કરી હતી જયંતી ભાનુશાળીની હત્યા?
જયંતી ભાનુશાળી હત્યા કેસમાં તપાસનો ધમધમાટ યથાવત છે. પણ, જલ્દી જ જયંતી ભાનુશાળીના હત્યારાઓનું પગેરુ મળી જાય તેવું દેખાઈ રહ્યું છે. SITની ટીમે ગુજરાત બહાર તપાસ માટે ધામા નાખ્યા છે. તો સાથે જ તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે.
Jan 11,2019, 13:05 PM IST
જયંતિ ભાનુશાળી
જયંતિ ભાનુશાળી હત્યા કેસ, મનજી બાપા સાથે એક્સક્લુઝિવ વાત, જુઓ VIDEO
જયંતિ ભાનુશાળી હત્યા કેસ, મનજી બાપા સાથે એક્સક્લુઝિવ વાત, જુઓ VIDEO
Jan 11,2019, 9:40 AM IST
જયંતિ ભાનુશાળી
શું જયંતી ભાનુશાળીના હત્યાના દિવસે તેમની પૂર્વ પ્રેમિકા મનીષા કચ્છમાં જ હત
આ કેસમાં અગાઉ 2008નો બોમ્બ બ્લાસ્ટ કેસનો ભેદ ઉકેલનાર ટેકનિકલ સર્વેલન્સની ટીમ પણ કામ લગાવાઈ છે. ચાલુ ટ્રેનમાં થયેલી આ હત્યાના કેસમાં ટેકનિકલ સર્વેલન્સ દ્વારા બે શકમંદોની ધરપકડ કરાઈ છે અને તેમની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
Jan 11,2019, 11:10 AM IST
જયંતિ ભાનુશાળી
જયંતિ ભાનુશાળી હત્યા કેસ: મનિષાના માતા-પિતા સાથે ખાસ વાતચીત
જયંતિ ભાનુશાળી હત્યા કેસ: મનિષાના માતા-પિતા સાથે ખાસ વાતચીત
Jan 10,2019, 9:40 AM IST
જયંતિ ભાનુશાળી
કોઈ પણ ભોગે જયંતિ ભાનુશાળીને ખતમ કરવા માંગતી હતી મનિષા? જાણો શું હતો સંબંધ
અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા કોણે કરી અને શા માટે કરી આ સવાલ હાલ ટોક ઓફ ધી સ્ટેટ બની ગયો છે ત્યારે પોલીસ દ્વારા આ કેસમાં મનીષા ગોસ્વામી સામે પણ જાણવા જોગ દાખલ કરાઈ છે. કોણ છે આ મનીષા ગૌસ્વામી ?અને જયંતિ ભાનુશાળી સાથે શું હતા તેના સંબંધો આવો જોઈએ.
Jan 9,2019, 15:22 PM IST
જયંતિ ભાનુશાળી
મનિષા ગોસ્વામીના પતિએ કર્યો ખુલાસો
મનિષા ગોસ્વામીના પતિએ કર્યો ખુલાસો
Jan 9,2019, 14:25 PM IST
Trending news
Predicts 2025 Disasters
આ તારીખે આવી રહી છે ભયાનક આફત!ટાઈમ ટ્રાવેલરનો દોવો કરનાર શખ્સે કરી ડરામણી ભવિષ્યવાણી
Fake ghee
ગુજરાતની આ ડેરીનું ઘી ખાતા હોય તો ચેતી જજો, 4000 કિલોનું નકલી ઘી પકડાયું
announcement
આને કહેવાય દિલદાર મુખ્યમંત્રી! પોલીસ કર્મચારીઓને 10 દિવસની રજા અને બોનસની જાહેરાત
Blinkit
અહીં પર અમેઝોન-ફ્લિપકાર્ટથી પણ સસ્તો મળી રહ્યો છે iPhone 16, જલ્દી કરો ઓડર
justice
ગુજરાતની 7 પીડિતાઓને એક જ દિવસે ન્યાય મળ્યો, 7 બળાત્કારીઓને આજીવન કેદની સજા ફટાકારાઈ
Golden Visa Scheme
100થી વધુ દેશોમાં પૈસા આપીને ખરીદી શકો છો નાગરિકતા,જાણો સૌથી સસ્તી નાગરિકતા ક્યાં છે
dwarka
સપનું આવ્યું ને શિવલિંગ ચોર્યું! દ્વારકાના મંદિરમાંથી ચોરાયેલા શિવલિંગનો ભેદ ઉકેલાયો
Chinese company
'લગ્ન કરો નહીંતર નોકરી છોડો'...કંપનીએ તેના સિંગલ કર્મચારીઓને આપ્યો વિચિત્ર આદેશ
IDBI Bank
યુવાનો માટે ખુશખબર! આ બેન્કે 650 જગ્યાઓ માટે ભરતીની કરી જાહેરાત, અહીં કરો અરજી
Shrai Koti Temple
એક માત્ર મંદિર જ્યાં પૂજા કરવાથી કપલના થાય છે છૂટાછેડા! જાણો કેમ મળ્યો હતો શ્રાપ