हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ડિટેન્શન સેન્ટર
ડિટેન્શન સેન્ટર News
Mamata Banerjee
જીવ આપી દઈશ, પરંતુ બંગાળમાં ડિટેન્શન સેન્ટર નહીં બનવા દઉં: મમતા બેનર્જી
મહત્વનું છે કે, પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસીનો વિરોધ કરી રહ્યાં છે.
Dec 27,2019, 19:07 PM IST
રાહુલ ગાંધી
રાહુલના નિવેદન પર ભાજપનો પલટવાર
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ એક ટ્વીટ કરીને કહ્યું હતું કે, આરએસએસના વડાપ્રધાન ભારત માતાને જૂઠ બોલે છે.
Dec 26,2019, 17:30 PM IST
rahul gandhi
RSSના વડાપ્રધાન ભારતમાતા સામે ખોટું બોલે છે: રાહુલ ગાંધી
કોંગ્રેસ (Congress) ના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) એ ડિટેન્શન સેન્ટરને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) પર ગંભીર આરોપ લગાવ્યો.
Dec 26,2019, 14:10 PM IST
narendra modi
મુસલમાનોને ડિટેન્શન સેન્ટરમાં મોકલવાની વાત અફવા છે, દેશમાં છે જ નહીં: PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) દિલ્હીના રામલીલા મેદાનમાં આજે નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કરી રહેલા વિરોધી પક્ષોને બરાબર આડે હાથ લીધા. તેમણે દેશવાસીઓને ખાસ કરીને મુસલમાનોની સામે નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019) અને NRCને લઈને હકીકત રજુ કરવાની કોશિશ કરી. તેમણે કહ્યું કે કોંગ્રેસ અને તેમના સાથી અર્બન નક્સલી એનઆરસી પર દેશના મુસલમાનોને ડિટેન્શન સેન્ટરનો ડર બતાવી રહ્યાં છે. જ્યારે તેમની સરકાર બન્યા બાદથી આજ સુધી એનઆરસી શબ્દની ચર્ચા સુદ્ધા થઈ નથી. તેમણે કહ્યું કે ડિટેન્શન સેન્ટરમાં મોકલવાની વાત તો દૂર રહી...દેશમાં ક્યાંય ડિટેન્શન સેન્ટર પણ નથી. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ વોટ બેંક માટે ભાગલાની રાજનીતિ કરતી આવી છે. તે સત્તાથી દૂર છે તો તેણે વળી પાછું ભાગલા પાડવાનું પોતાનું જૂનું હથિયાર બહાર કાઢ્યું છે.
Dec 22,2019, 18:55 PM IST
narendra modi
મુસ્લિમોને 'ડિટેન્શન સેન્ટર'ના નામે ડરાવવામાં આવી રહ્યાં છે?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) દિલ્હીના રામલીલા મેદાનમાં આજે નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કરી રહેલા વિરોધી પક્ષોને બરાબર આડે હાથ લીધા. તેમણે દેશવાસીઓને ખાસ કરીને મુસલમાનોની સામે નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019) અને NRCને લઈને હકીકત રજુ કરવાની કોશિશ કરી. તેમણે કહ્યું કે કોંગ્રેસ અને તેમના સાથી અર્બન નક્સલી એનઆરસી પર દેશના મુસલમાનોને ડિટેન્શન સેન્ટરનો ડર બતાવી રહ્યાં છે. જ્યારે તેમની સરકાર બન્યા બાદથી આજ સુધી એનઆરસી શબ્દની ચર્ચા સુદ્ધા થઈ નથી. તેમણે કહ્યું કે ડિટેન્શન સેન્ટરમાં મોકલવાની વાત તો દૂર રહી...દેશમાં ક્યાંય ડિટેન્શન સેન્ટર પણ નથી. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ વોટ બેંક માટે ભાગલાની રાજનીતિ કરતી આવી છે. તે સત્તાથી દૂર છે તો તેણે વળી પાછું ભાગલા પાડવાનું પોતાનું જૂનું હથિયાર બહાર કાઢ્યું છે.
Dec 22,2019, 16:12 PM IST
Trending news
Predicts 2025 Disasters
આ તારીખે આવી રહી છે ભયાનક આફત!ટાઈમ ટ્રાવેલરનો દોવો કરનાર શખ્સે કરી ડરામણી ભવિષ્યવાણી
Fake ghee
ગુજરાતની આ ડેરીનું ઘી ખાતા હોય તો ચેતી જજો, 4000 કિલોનું નકલી ઘી પકડાયું
announcement
આને કહેવાય દિલદાર મુખ્યમંત્રી! પોલીસ કર્મચારીઓને 10 દિવસની રજા અને બોનસની જાહેરાત
Blinkit
અહીં પર અમેઝોન-ફ્લિપકાર્ટથી પણ સસ્તો મળી રહ્યો છે iPhone 16, જલ્દી કરો ઓડર
justice
ગુજરાતની 7 પીડિતાઓને એક જ દિવસે ન્યાય મળ્યો, 7 બળાત્કારીઓને આજીવન કેદની સજા ફટાકારાઈ
Golden Visa Scheme
100થી વધુ દેશોમાં પૈસા આપીને ખરીદી શકો છો નાગરિકતા,જાણો સૌથી સસ્તી નાગરિકતા ક્યાં છે
dwarka
સપનું આવ્યું ને શિવલિંગ ચોર્યું! દ્વારકાના મંદિરમાંથી ચોરાયેલા શિવલિંગનો ભેદ ઉકેલાયો
Chinese company
'લગ્ન કરો નહીંતર નોકરી છોડો'...કંપનીએ તેના સિંગલ કર્મચારીઓને આપ્યો વિચિત્ર આદેશ
IDBI Bank
યુવાનો માટે ખુશખબર! આ બેન્કે 650 જગ્યાઓ માટે ભરતીની કરી જાહેરાત, અહીં કરો અરજી
Shrai Koti Temple
એક માત્ર મંદિર જ્યાં પૂજા કરવાથી કપલના થાય છે છૂટાછેડા! જાણો કેમ મળ્યો હતો શ્રાપ