हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ખાલી પેટ પાણી પીવાના ફાયદા
ખાલી પેટ પાણી પીવાના ફાયદા News
Water in Morning
વાસી મોઢે પીધેલું 1 ગ્લાસ સાદુ પાણી શરીર માટે અમૃત, આ આદત શરીરને રાખશે ફીટ
Water in Morning:શું તમે જાણો છો કે સવારે જાગીને સૌથી પહેલા પાણી પીવાની આદત શરીરને કેટલો ફાયદો કરે છે ? જો તમને સવારે ઊઠીને પાણી પીવાની આદત ન હોય તો આ ફાયદા જાણીને તમે સવારે જાગીને સૌથી પહેલા પાણી પીવા લાગશો.
Jun 8,2024, 8:35 AM IST
health tips
વાસી મોઢે પાણી પીવાના આ ફાયદા વિશે જાણશો તો સવારે જાગીને પાણીનો ગ્લાસ હાથમાં લેશો
Health Tips: ઘણા લોકો સવારે જાગીને બ્રશ કર્યા વિના વાસી મોઢે પાણી પીવાનું પસંદ કરે છે. પાણી પીવાની આ આદતને લઈને લોકોના મનમાં પ્રશ્નો હોય છે. ઘણા લોકોને આ આદત સારી નથી લાગતી. તો કેટલાક લોકોને લાગે છે કે વાસી મોઢે પાણી પીવાથી નુકસાન થાય છે...
May 12,2024, 12:47 PM IST
water
Water Benefits: વાસી મોઢે 1 ગ્લાસ પાણી પીવાથી મટી જાય છે શરીરના આ રોગ
Water Benefits: પોતાની ફીટનેસ અને સુંદરતા જાળવી રાખવા માટે અભિનેત્રીઓ ખાસ રુટીન ફોલો કરતી હોય છે. જેમાં સૌથી મહત્વની હોય છે દિવસની શરુઆત. તેમાં પણ જો દિવસની શરુઆત તમે પાણી પીને કરો છો તો તેનાથી ગજબના ફાયદા તુરંત જોવા મળે છે. જી હાં વાસી મોઢે સવારે 1 ગ્લાસ પાણી પણ પીવો છો તો તેનાથી ઘણી બીમારીઓ મટી જાય છે અને શરીરને અહીં દર્શાવ્યાનુસારના ફાયદા થાય છે.
Apr 16,2024, 13:52 PM IST
Copper Vessel Water
તમે પણ પીવો છો તાંબાના વાસણમાં રાખેલું પાણી? આ વાતનું રાખજો ધ્યાન નહીં તો થશે નુકસાન
Copper Vessel Water: સ્વાસ્થ્ય નિષ્ણાંતો પણ જણાવે છે કે તાંબાના વાસણમાં રાખેલું પાણી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેનાથી ઇમ્યુનિટી સુધરે છે અને પાચન ક્રિયા પણ મજબૂત બને છે. પરંતુ તાંબાના વાસણમાં રાખેલા પાણીને લઈને કેટલીક ભૂલ કરવામાં આવે તો આ પાણી ફાયદાને બદલે નુકસાન કરે છે.
Sep 16,2023, 8:52 AM IST
health tips
Fitness Tips: આયુર્વેદ અનુસાર સવારે ખાલી પેટ પીશો આ વસ્તુ તો શરીર રહેશે ફીટ
Health Tips: આપણું શરીર કેટલું તંદુરસ્ત રહેશે તેનો આધાર સવારની કેટલીક આદતો પર હોય છે. મોટાભાગના લોકોને સવારે ઊઠીને તુરંત ચા કે કોફી પીવાની ટેવ હોય છે. પરંતુ આયુર્વેદ અનુસાર આ આદત ખૂબ જ નુકસાનકારક છે. આમ કરવાથી પેટમાં ગેસ વધે છે અને શરીર ડિહાઈડ્રેટ થઈ જાય છે. આયુર્વેદ અનુસાર જો શરીરને તંદુરસ્ત રાખવું હોય તો સવારે સૌથી પહેલા પાણી પીવું જોઈએ.
Sep 4,2023, 7:56 AM IST
Trending news
Delhi Election 2025
27 વર્ષ પછી દિલ્હીમાં ભાજપની શાનદાર વાપસી, AAPને ધોબીપછાડ કઈ રીતે? આ છે 5 કારણો
Delhi Chunav 2025
27 વર્ષ પહેલા ડુંગળીને કારણે દિલ્હીની સત્તામાંથી બહાર થઈ ગઈ હતી BJP, મળી હતી હાર
heart attack
જાન લીલા તોરણે પાછી વળી! રાત્રે દાંડીયા રાસ લીધા અને સવારે વરરાજાનું હાર્ટએટેકથી મોત
7th pay commission da hike
1 જાન્યુઆરી 2025થી 56% થશે મોંઘવારી ભથ્થું! કેન્દ્રીય કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ
Delhi Election 2025
મોટો ઉલટફેર...મુસ્લિમ બહુમતીવાળી ઓખલા સીટ પર ભાજપના ઉમેદવાર આગળ, અમાનતુલ્લાહ પાછળ
big decision
ગુજરાત સરકારનો મોટો નિર્ણય : આ સરકારી કર્મચારીઓને હવેથી નહિ મળે મુસાફરી ભથ્થુ
Child Abandonment
આ બાળક કોનું છે? આણંદમાં રઝળતું મળ્યું 5 વર્ષનું બાળક, માસુમના બંને પગમાં ફ્રેક્ચર
Sanam Teri Kasam
2016 ની ફ્લોપ ફિલ્મ રી-રિલીઝ પછી થઈ ગઈ હિટ, બોક્સ ઓફિસ પર કરી રહી છે કરોડોની કમાણી
bangladesh
23 હિન્દુઓના મોત, 152 મંદિરો પર હુમલો, સરકારે આપ્યા બાંગ્લાદેશમાં અત્યાચારના આંકડા
heart attack
તમારા ઘરના રસોડામાં જ છે હાર્ટ એટેકનું જોખમ ઘટાડતી 5 વસ્તુઓ, રોજ ખાવાનું કરી દો શરુ