हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Shrinathji Temple
Shrinathji temple News
Shrinathji Temple
PM મોદીથી લઈને અંબાણી... બધા જ્યાં ટેકવે છે માથું, જાણો આ મંદિરની રસપ્રદ કહાની
એક સમય હતો જ્યારે મોઘલ બાદશાહ ઔરંગઝેબે દશના તમામ મંદિરોને તોડી નાખવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ મથુરાથી ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિમા લઈને એક પૂજારી દામોદરદાસ બેરાગી બહાર નીકળી ગયા. દામોદરદાસ બૈરાગીએ અનેક રાજાઓને આ મંદિર નિર્માણ માટે આગ્રહ કર્યો જેથી કરીને તે પ્રતિમાને ફરીથી સ્થાપિત કરી શકાય. પરંતુ ઔરંગઝેબના ખૌફથી કોઈએ પણ સાથ આપ્યો નહીં. જાણો વધુ વિગતો...
May 31,2023, 15:21 PM IST
2 pm modi
રાજસ્થાનનું તે મંદિર, જ્યાં 3 પ્રધાનમંત્રીઓએ ઝુકાવ્યું શીશ અને જતી રહી ખુરશી
Nathdwara Shrinathji Temple: પીએમ મોદી આજે રાજસ્થાનના નાથદ્વારા સ્થિત શ્રીનાથજી મંદિરના દર્શન કરવા પહોંચ્યા હતા. નાથદ્વારામાં આવેલું શ્રીનાથજી મંદિર દેશભરમાં ખુબ જ પ્રખ્યાત છે. અહીં રાજનેતાઓથી લઈને અનેક સેલિબ્રિટીઓ અત્યાર સુધી દર્શન કરવા આવી ચુક્યા છે. પરંતુ આ મંદિર સાથે એક મિથક પણ જોડાયેલું છે. નરેન્દ્ર મોદી પહેલાં દેશના ત્રણ પ્રધાનમંત્રીઓ અત્યાર સુધી શ્રીનાથજી મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. પરંતુ આ મંદિરે દર્શન કર્યા બાદ ત્રણેય પ્રધાનમંત્રીઓએ પોતાની ખુરશી ગુમાવી હતી.
May 10,2023, 15:44 PM IST
pm modi
જેની મૂર્તિ તોડવાની ઔરંગઝેબની પણ નહોતી ઔકાત, એ મંદિરના દર્શને પહોંચ્યા PM મોદી
Nathdwara Shrinathji: શ્રીનાથજી મંદિરમાં દેશ-વિદેશથી ભક્તો દર્શન કરવા આવે છે અને લોકો પોતાની ઈચ્છાનું દાન કરીને અહીં જાય છે. અહીં દર મહિને 7 કરોડથી વધુ રોકડ એકત્ર થાય છે, એટલે કે દરરોજ 20 લાખ રૂપિયાની રોકડ કમાણી અહીં દાન કરવામાં આવે છે.
May 10,2023, 15:20 PM IST
Trending news
Delhi Election 2025
27 વર્ષ પછી દિલ્હીમાં ભાજપની શાનદાર વાપસી, AAPને ધોબીપછાડ કઈ રીતે? આ છે 5 કારણો
Delhi Chunav 2025
27 વર્ષ પહેલા ડુંગળીને કારણે દિલ્હીની સત્તામાંથી બહાર થઈ ગઈ હતી BJP, મળી હતી હાર
heart attack
જાન લીલા તોરણે પાછી વળી! રાત્રે દાંડીયા રાસ લીધા અને સવારે વરરાજાનું હાર્ટએટેકથી મોત
7th pay commission da hike
1 જાન્યુઆરી 2025થી 56% થશે મોંઘવારી ભથ્થું! કેન્દ્રીય કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ
Delhi Election 2025
મોટો ઉલટફેર...મુસ્લિમ બહુમતીવાળી ઓખલા સીટ પર ભાજપના ઉમેદવાર આગળ, અમાનતુલ્લાહ પાછળ
big decision
ગુજરાત સરકારનો મોટો નિર્ણય : આ સરકારી કર્મચારીઓને હવેથી નહિ મળે મુસાફરી ભથ્થુ
Child Abandonment
આ બાળક કોનું છે? આણંદમાં રઝળતું મળ્યું 5 વર્ષનું બાળક, માસુમના બંને પગમાં ફ્રેક્ચર
Sanam Teri Kasam
2016 ની ફ્લોપ ફિલ્મ રી-રિલીઝ પછી થઈ ગઈ હિટ, બોક્સ ઓફિસ પર કરી રહી છે કરોડોની કમાણી
bangladesh
23 હિન્દુઓના મોત, 152 મંદિરો પર હુમલો, સરકારે આપ્યા બાંગ્લાદેશમાં અત્યાચારના આંકડા
heart attack
તમારા ઘરના રસોડામાં જ છે હાર્ટ એટેકનું જોખમ ઘટાડતી 5 વસ્તુઓ, રોજ ખાવાનું કરી દો શરુ