हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Mahua
Mahua News
gujarat
સાંભળો ખેડૂતો...ઋષિકેશ પટેલ ડુંગળી મુદ્દે આ શું બોલ્યા? '...તો સરકાર હરકતમાં આવશે'
ડુંગળી મુદ્દે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે કે ખેડૂતોએ જ્યારે અવાજ ઉઠાવ્યો છે ત્યારે સરકાર સાથે આવી છે. સરકારે ખેડૂતોની તમામ રજૂઆતોનું નિવારણ કર્યું છે. રજૂઆત મળશે તો રાજ્ય સરકાર ખેડૂતોની વહારે આવશે. રજૂઆત મળશે તો સરકાર હરકતમાં આવશે.
Dec 14,2023, 16:11 PM IST
farmers protest
Farmers Protest: ડુંગળીના ભાવ ન મળતાં ગુજરાતી ખેડૂતો બગડ્યા, રસ્તા પર કર્યા ઢગલા
ડુંગળીની નિકાસ પર સરકારે પ્રતિબંધ મુકતા ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટ અને ભાવનગરમાં ખેડૂતોએ રસ્તા પર ડુંગળી ફેંકી હાઈવે ચક્કાજામ કર્યો. ઋષિકેશ પટેલે કહ્યું કે ખેડૂતો રજૂઆત કરશે, તો આ મુદ્દે જરૂરથી વિચારીશું
Dec 14,2023, 16:13 PM IST
chhattisgarh news
મહુઆમાં હોમિયોપેથિક સિરપ મિક્સ કરી નશો કરતા સાત યુવકના મોત, 5ની હાલત ગંભીર
બિલાસપુર જિલ્લાના સિરગિટ્ટીમાં એક પરિવારના સાત યુવકોના મોતથી સનસની ફેલાઈ છે. જાણવા મળી રહ્યુ છે કે આ યુવકોએ મહુઆની સાથે હોમિયોપેથિક કફ સિરપ પીધી હતી.
May 6,2021, 15:53 PM IST
leaopard terror
સુરત: મહુવાના બારતાડ ગામે દીપડાએ પશુનું મારણ કરતા ગામમાં દહેશતનો માહોલ
સુરત: મહુવાના બારતાડ ગામે દીપડાએ કર્યું પશુનું મારણ કરતા ગામમાં દહેશત ફેલાઈ ગઈ છે. સુરત જિલ્લામાં માનવભક્ષી દીપડાનો ખોફ છે. માંડવીના પાતલ અને અરેઠમાં બે શ્રમજીવી બાળકો પર હુમલો કર્યો હતો જેમાં એક બાળકીનું મોત થયું હતું. હવે દીપડાનો ખોફ માંડવી બાદ મહુવામાં જોવા મળ્યો. ગ્રામજનો રાત પડતા પોતાના પશુને બચાવવા મશાલ લઈ ફરી રહ્યા છે. વનવિભાગે ગામમાં પાંજરા મૂક્યા છે. ખેડુતો અને ખેતમજૂરો ખેતરે જતા ફફડી રહ્યા છે
Jan 10,2020, 14:35 PM IST
જૂનાગઢ
ગીરના સિંહોને મળશે ભાવનગરમાં પણ સારવાર, શરૂ થયું લાયન કેર સેન્ટર
ગીરના જંગલોમાં વસવાટ કરતા એશિયાટિક સિંહોનું નવું ઘર એટલે ભાવનગર જીલ્લો, ભાવનગર જીલ્લામાં સિંહોને અનુકુળ આબોહવા અને ભૌગોલિક સ્થિતિ હોય અહી મોટી સંખ્યામાં સિંહો વસવાટ કરી રહ્યા છે. ત્યારે તેમની સારવાર અને દેખરેખ માટે ભાવનગર જીલ્લામાં એશિયાટિક લાઈન કેરનો આજથી વનમંત્રી ગણપતસિંહ વસાવાએ પ્રારંભ કરાવ્યો હતો.
Jun 10,2019, 19:39 PM IST
Trending news
Predicts 2025 Disasters
આ તારીખે આવી રહી છે ભયાનક આફત!ટાઈમ ટ્રાવેલરનો દોવો કરનાર શખ્સે કરી ડરામણી ભવિષ્યવાણી
Fake ghee
ગુજરાતની આ ડેરીનું ઘી ખાતા હોય તો ચેતી જજો, 4000 કિલોનું નકલી ઘી પકડાયું
announcement
આને કહેવાય દિલદાર મુખ્યમંત્રી! પોલીસ કર્મચારીઓને 10 દિવસની રજા અને બોનસની જાહેરાત
Blinkit
અહીં પર અમેઝોન-ફ્લિપકાર્ટથી પણ સસ્તો મળી રહ્યો છે iPhone 16, જલ્દી કરો ઓડર
justice
ગુજરાતની 7 પીડિતાઓને એક જ દિવસે ન્યાય મળ્યો, 7 બળાત્કારીઓને આજીવન કેદની સજા ફટાકારાઈ
Golden Visa Scheme
100થી વધુ દેશોમાં પૈસા આપીને ખરીદી શકો છો નાગરિકતા,જાણો સૌથી સસ્તી નાગરિકતા ક્યાં છે
dwarka
સપનું આવ્યું ને શિવલિંગ ચોર્યું! દ્વારકાના મંદિરમાંથી ચોરાયેલા શિવલિંગનો ભેદ ઉકેલાયો
Chinese company
'લગ્ન કરો નહીંતર નોકરી છોડો'...કંપનીએ તેના સિંગલ કર્મચારીઓને આપ્યો વિચિત્ર આદેશ
IDBI Bank
યુવાનો માટે ખુશખબર! આ બેન્કે 650 જગ્યાઓ માટે ભરતીની કરી જાહેરાત, અહીં કરો અરજી
Shrai Koti Temple
એક માત્ર મંદિર જ્યાં પૂજા કરવાથી કપલના થાય છે છૂટાછેડા! જાણો કેમ મળ્યો હતો શ્રાપ