हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
21/ 0
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભગવંત માન
ભગવંત માન News
Aam Aadmi Party
ભાજપના ભરત બોઘરાએ કહ્યું; ભ્રષ્ટાચારી છે કેજરીવાલ, 'ચૂંટણી ટાણે ગુજરાત દોડી આવે છે'
ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ કેજરીવાલ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે ચૂંટણી આવે ત્યારે કેજરીવાલને ગુજરાત યાદ આવે છે. પરંતુ ગુજરાતની પ્રજા મૂર્ખ નથી. અરવિંદ કેજરીવાલ ભ્રષ્ટાચારી નેતા છે.
Jan 7,2024, 16:35 PM IST
india
Nitin Gadkari બનાવી રહ્યા છે એવો પ્લાન, માત્ર 40 મિનિટમાં પૂર્ણ થશે અમૃતસરની યાત્રા
Nitin Gadkari: કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ દિલ્હીથી અમૃતસર જતા લોકો માટે મોટું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે પછી તમે ટ્રાન્ઝિટ માર્ગ દ્વારા માત્ર 40 મિનિટમાં અમૃતસરની યાત્રા પૂર્ણ કરી શકો છો.
Oct 20,2023, 16:37 PM IST
Arvind Kejriwal
ફરી કેજરીવાલ અને ભગવંત માન ગુજરાતમાં ગજવશે સભાઓ, 3 દિવસમાં ક્યા કરશે 6 ચૂંટણી સભા?
Gujarat Election 2022: કેજરીવાલ ગુજરાત પ્રવાસમાં ત્રણેય દિવસ મોટી જનસભાઓ સંબોધવાના છે. જેમાં 28 તારીખે પંચમહાલના મોરવા હડફ અને પાટણની કાંકરેજ બેઠક પર જનસભા યોજાશે.
Oct 26,2022, 18:53 PM IST
gujarat
ગુજરાત ઉપર ઇન્દ્ર દેવતા દેખી રહ્યા છે,આ વખતે તેમનું સિંહાસન ઉખડી રહ્યું છે: કેજરીવાલ
વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ તમામ પક્ષોના મોટા નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે, ત્યારે આજે ડીસામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની ઉપસ્થિતમાં જાહેર સભાનું આયોજન કરાયું હતું.
Oct 17,2022, 22:25 PM IST
Arvind Kejriwal
ભગવંત માનનો BJP પર કટાક્ષ; મને કહો કે દરેક વ્યક્તિના ખાતામાં 15 લાખ ક્યાં ગયા?
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કટાક્ષ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ભાજપ તમારો કોન્ટ્રાક્ટ ખતમ નથી કરતી, તમે ભાજપનો કોન્ટ્રાક્ટ ખતમ કરો. નેતાઓ પક્ષ બદલી શકે છે, તો મતદાર કેમ નહી તમે પણ આ વખતે મત બદલો અને ઝાડુ ઉપાડો.
Sep 25,2022, 18:05 PM IST
Bhagwant Mann
AAPના એકમાત્ર સાંસદ ભગવંત માને કહ્યું, જો મોદી લહેર તો હું સુનામી છું
આમ આદમી પાર્ટીના એકમાત્ર સાંસદ ભગવંત માને શુક્રવારે કહ્યું કે, મોદી લહેર તેમનું કંઇ પણ બગાડી શકી નથી કારણ કે તેમને લોકોનો વિશ્વાસ પ્રાપ્ત છે
May 24,2019, 22:04 PM IST
લોકસભા ચૂંટણી 2019
AAP નેતા ભગવંત માનનો જનતાને મત માટે પત્ર, 'હવે તો મેં દારૂ પીવાનું પણ છોડી
આમ આદમી પાર્ટીના પંજાબ શાખાના પ્રમુખ ભગવંત માન દ્વારા પંજાબના લોકોને લખાયેલા એક પત્રએ રાજકીય ભૂકંપ સર્જી દીધો છે. આ પત્રએ વિપક્ષી દળોને માન અને તેમની પાર્ટી વિરુદ્ધ મુદ્દો આપી દીધો છે. આ પત્રમાં માને દિલ્હીમાં આમ આદમી પાર્ટી સરકારની ઉપલબ્ધિઓ ગણાવી છે અને આ સાથે જ પોતાના સાંસદ રહેતા સંગરૂરમાં કરાયેલા કામોની પણ ગણના કરી છે. કામકાજના ઉલ્લેખ વચ્ચે તેમણે પત્રમાં એવું પણ લખી દીધુ જેના કારણે ચર્ચા થઈ રહી છે. આ ચર્ચા આમ આદમી પાર્ટી માટે માથાનો દુ:ખાવો પણ બની છે.
Apr 13,2019, 14:48 PM IST
શીખ વિરોધી રમખાણ
1984 રમખાણો: ભગવંત માને કહ્યું- કમલનાથને CM બનાવી કોંગ્રેસે દાઝ્યા પર ડામ
ભગવંત માને કહ્યું કે, કમલનાથને પંજાબ કોંગ્રેસના ઇન્ચાર્જ બનાવવા પર લોકોએ વિરોધ કર્યો હતો. ત્યાર બાદ કોંગ્રેસે તેમને હટાવી દીધા હતા. હેવ આવું કેમ નહીં? કોંગ્રેસ કમલનાથને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બનાવી શીખોના દાઝ્યા પર ડામ દીધા છે.
Dec 17,2018, 16:55 PM IST
Trending news
Russia Ukraine war
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા ! રશિયન રક્ષા મંત્રીએ સૈનિકોને કર્યા હાઈ એલર્ટ
vastu tips
Vastu Tips: જીવનમાં સુખ અને સમૃદ્ધિ માટે અપનાવો આ 5 સરળ વાસ્તુ ટિપ્સ
Balvatika
અમદાવાદ કાંકરિયામાં બાલવાટિકાનું નામ બદલાયું; જાણો હવે કયા નવા નામથી ઓળખાશે?
DA increase announcement 2025
DAને લઈને આવતા મહિને થઈ શકે છે જાહેરાત! પણ કર્મચારીઓના ચહેરા પર નહીં આવે સ્મિત, જાણો
india
3 મહિનામાં કોલેજના વિદ્યાર્થીનું અનોખું ઈનોવેશન! એક ચાર્જિંગમા ઈ-બાઈક દોડશે 150 કિમી
Devayat Khavad
એક જ સમયે ડાયરાના બે કાર્યક્રમ! વિવાદ થતા લોકસાહિત્યકાર દેવાયત ખવડે કર્યો ખુલાસો
BSNL
ધૂમ મચાવી રહ્યો છે આ રિચાર્જ પ્લાન, માત્ર 5 રૂપિયાના ડેલી ખર્ચમાં 1 વર્ષની વેલિડિટી
Oarfish
ધરતી પર વિનાશનો ખતરો? સમુદ્ર કિનારે મહાપ્રલયના સંકેત, શું મોટો ભૂકંપ કે સુનામી આવશે?
Champions Trophy
પાકિસ્તાનનું મોટું બ્લંડર...ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ મેચમાં વાગ્યું ભારતનું રાષ્ટ્રગીત
numerology
આ તારીખે જન્મેલા લોકોને ક્યારેય પૈસાની તંગી પડતી નથી, કુબેર દેવતા તિજોરી છલોછલ રાખે