हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પ્રકાશસિંહ બાદલ
પ્રકાશસિંહ બાદલ News
પ્રકાશસિંહ બાદલ
ખેડૂત આંદોલન: પંજાબના પૂર્વ CM પ્રકાશસિંહ બાદલે પદ્મવિભૂષણ પરત કર્યો
કૃષિ કાયદા વિરુદ્ધ દેશમાં ખેડૂતોનું આંદોલન ઉગ્ર થઈ રહ્યું છે. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને અકાલી દળના દિગ્ગજ નેતા પ્રકાશસિંહ બાદલે (Prakash Singh Badal) કૃષિ કાયદાના વિરોધમાં પોતાનો પદ્મવિભૂષણ (padma vibhushan) સન્માન પરત કર્યું છે.
Dec 3,2020, 13:53 PM IST
Delhi Violence
શું સાથીઓ છોડી રહ્યા છે સાથ? બાદલે કહ્યું દેશમાં હવે ધર્મનિરપેક્ષતા બચી જ નથી
દિલ્હી હિંસા પર ભારતીય જનતા પાર્ટી (BJP) સહયોગી અકાલી દળે મહત્વનું નિવેદન આપ્યું છે. અકાલી દળનાં નેતા અને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલ સેક્લુરિઝ્મ, સોશ્યલિઝમ અને ડેમોક્રેસી મુદ્દે સવાલ ઉઠાવ્યા હતા. પ્રકાશસિંહ બાદલે કહ્યું કે, આ મોટુ દુર્ભાગ્ય છે. શાંતિ સાથે રહેવું ખુબ જ જરૂરી છે. પ્રકાશસિંહ બાદલે કહ્યું કે, આપણા દેશનાં વિધાનમાં ત્રણ વસ્તુઓ લખાઇ છે, જે સેક્યુલરિઝમ, સોશ્યલિઝમ અને ડેમોક્રેસી છે. અહીં ન તો સેક્યુલરિઝમ છે, ન તો સોશ્યલિઝમ છે. અમીર વધારેને વધારે અમીર બની રહ્યો છે. ગરીબ વધારેને વધારે ગરીબ બની રહ્યો છે.
Feb 28,2020, 15:58 PM IST
લોકસભા ચૂંટણી 2019
અમિત શાહ આજે આવી પહોંચશે અમદાવાદ, આવતી કાલે ભરશે ઉમેદવારી ફોર્મ
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે સાંજે 7:30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે. ત્યાં બે હજારથી વધુ કાર્યકર્તાઓ તેમનું સ્વાગત કરશે. ત્યારે આવતી કાલે (30 માર્ચ) વિજય મહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે જવાના છે.
Mar 29,2019, 10:55 AM IST
લોકસભા ચૂંટણી 2019
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે અમદાવાદ આવશે
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતશા આજે સાંજે 7:30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે. ત્યાં બે હજારથી વધુ કાર્યકર્તાઓ તેમનું સ્વાગત કરશે. 30મી માર્ચે અમિત શાહ ગાંધીનગર કલેકટર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભરશે. તે સમયે રાજનાથ સિંહ, નીતિન ગડકરી, પ્રકાશસિંહ બાદલ, રામવિલાસ પાસવાન, ઓમ માથુર, ભુપેન્દ્ર યાદવ અને અનિલ જૈન સહિતના રાષ્ટ્રીય નેતાઓ અહીં ઉપસ્થિતિ રહેશે.
Mar 29,2019, 8:50 AM IST
Trending news
Custom Duty
સાબુ, બિસ્કિટથી લઈને નુડલ્સ સુધી...મોંઘી થશે આ વસ્તુઓ? જાણો શું છે સરકારનો નિર્ણય
Ashirwad
મુંબઈનો એ 'શાપિત' બંગલો જેણે 3 સુપરસ્ટાર્સની જિંદગી તબાહ કરી, લોકો કહેતા ભૂત બંગલો
gujarat news
પહેલીવાર 65 ટેસ્ટ, 150 સાક્ષીની જુબાની, રેપ કેસમાં 12 દિવસમાં 1700 પાનાની ચાર્જશીટ
Gold rate
ભારે પડશે મિડલ ઈસ્ટનો તણાવ, જેની બીક હતી એ જ થયું! પહેલે નોરતે સોનામાં ભડકો
breaking news
આ વિસ્તારમાં બનશે દેશનો સૌથી મોટો મોલ! સાવ સસ્તામાં મળશે બધુ, વિકાસને લાગશે ચારચાંદ
breaking news
'હું સારી રીતે જીવવા માંગું છું, એટલે જ મેં નોકરી છોડી છે' અધિકારીનો સૌથી મોટો ધડાકો
Face mask
નવરાત્રીમાં ચાંદ જેવો ચમકશે તમારો ચહેરો, ઘરની વસ્તુથી બનેલું આ ગ્રીન માસ્ક લગાવો
maa shailputri pujan vidhi
પ્રથમ નોરતે કેમ માતા શૈલપુત્રીની જ કરાય છે પૂજા? માતાજીને પસંદ છે કેવો પ્રસાદ?
Navratri 2024
નવરાત્રીના પ્રથમ દિવસે થાય છે શૈલપુત્રીની પૂજા-અર્ચના, સફળતા માટે કરો આ મંત્રોનો જાપ
stock market news
ઈઝરાયેલ-ઈરાનની લડાઈમાં રોકાણકારોની મૂડીનું ધોવાણ, સેન્સેક્સ-નિફ્ટી કડડભૂસ