हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Wheather
Wheather News
Wheather
સંતોએ લાજશરમ વેચી મારી, ગુણાતીત સ્વામીના આત્મહત્યાના વિવાદ વચ્ચે સોખડામાં ઉત્સવની તૈ
સોખડા સ્વામિનારાયણ મંદિરના વિવાદ મામલે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં હાઈકોર્ટને ગુણાતીત સ્વામીની આત્મહત્યા મામલે હાઈકોર્ટને અવગત કરાવવામાં આવી છે. પ્રબોધ સ્વામીના વકીલે ગુણાતીત સ્વામીનું ઉદાહરણ આપી હરિધામના વાતાવરણથી કોર્ટને અવગત કરાવ્યા છે. પ્રબોધ સ્વામીના વકીલે કોર્ટમાં કહ્યું કે, અમે સંતોની સલામતી ઈચ્છીએ છીએ. જ્યારે પ્રેમસ્વરૂપ સ્વામીના વકીલે કહ્યું કે, ચા આપવા ગયા ત્યારે દરવાજો બંધ હતો. ત્યારબાદ મૃતદેહ મળ્યો છે. સાથે જ પ્રેમ સ્વરૂપ સ્વામીના વકીલે કહ્યું કે અમે મધ્યસ્થી માટે તૈયાર છે. કોર્ટમાં એવી પણ રજૂઆત કરવામાં આવી છે કે, બંને પક્ષો સમાધાન કરવા માંગે છે. હાઈકોર્ટના એક નિવૃત્ત જજ સમાધાન કરાવી શકે તેવી કોર્ટમાં રજૂઆત કરવામાં આવી. આ મામલે ગઈકાલે જ મધ્યસ્થની ચર્ચા થઈ હતી તે પ્રમાણે સીનિયર એડવોકેટ સોખડા જશે અને આવતીકાલે જ ચર્ચા થશે. તેના પ્રમાણે સોમવારે વધુ સુનાવણી હાથ ધરાશે.
Apr 29,2022, 14:46 PM IST
Trending news
Budget 2025
બજેટ પહેલા જ બદલાઈ ગયા પૈસા સંબંધિત આ નિયમો, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર
Ahmedabad
ગુજરાતના બે શહેરોમાં પ્રોપર્ટી ભાવ આસમાને પહોંચ્યા, જમીન-ઘર ખરીદવું હોય તો ખરીદી લો
pm modi
પ્રધાનમંત્રીની સો ટચ સોના જેવી સલાહ, કુકિંગ ઓઈલના ઉપયોગ વિશે આપી મોટી ચેતવણી
Ind vs Eng
ટીમ ઈન્ડિયાએ ચિટિંગ કરી? ઈંગ્લેન્ડના કેપ્ટન જબ્બર ભડક્યા, જાણો શેના પર થયો વિવાદ
Tumbbad
દાદી અને રાક્ષસ બસ્તર ફરી સાથે આવશે! તુમ્બાડ વિશે થઈ મોટી જાહેરાત
breakfast
Breakfast: નાસ્તો કરતી વખતે કરેલી આ 5 ભૂલથી બગડે છે શરીરની તંદુરસ્તી, સુધારો આદત
LPG Cylinder
સવાર સવારમાં મળ્યાં સારા સમાચાર, બજેટ પહલા સસ્તો થયો રાંધણ ગેસનો બાટલો, રેટ જાણો
Fitkari benefits
સ્કિન પરથી ડાઘ દુર કરવાનો સસ્તો ઉપાય છે ફટકડી, આ 3 માંથી કોઈ એક રીતે કરો ઉપયોગ
Budget 2025
Budget 2025 LIVE: બજેટમાં ખેડૂતો માટે મોટી જાહેરાત, ધન ધાન્ય યોજનાની જાહેરાત, કિસાન ક્રેડિટ કાર્ડની પણ લિમિટ વધારી
Surya Shani Yuti 2025
સૂર્ય-શનિની યુતિથી 3 રાશિઓને થશે ચારેતરફથી લાભ, 12 ફેબ્રુઆરીથી આ લોકોનો સમય બદલશે