हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
OMA
USA
15/ 2
(6.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Sokhada Swaminarayan temple
Sokhada swaminarayan temple News
BreakingNews
વધુ એક સ્વામિનારાયણ સ્વામીનો બફાટ: પ્રબોધજીવન સ્વામી રૂમની બહાર નીકળે ત્યારે દેવતા..
સોખડા સ્વામિનારાયણ મંદિરમાંથી અલગ થયેલા હરીપ્રબોઘમ પરીવારના વધુ એક સાધુનું વિવાદાસ્પદ પ્રવચનથી ખળભળાટ મચી જવા પામ્યો છે. પ્રબોધ સ્વામીને દેવતાઓથી મહાન ચીતરવા આ વિવાદિત નિવેદન આપ્યું છે.
Oct 28,2023, 16:28 PM IST
gujarat
ગુજરાતમાં કયા સ્વામિનારાયણ મંદિરના સાધુનું શંકાસ્પદ મોત થયું? અંતિમવિધિ રોકાઈ
સૂત્રોનું માનીએ તો મોડી રાત્રે ગુણાતીત સ્વામીને હાર્ટઅટેક આવ્યો હતો. જો કે પ્રબોધ સ્વામી જૂથના હરિભક્તોએ ગુણાતીત સ્વામીના નિધનના કારણ અંગે શંકા વ્યક્ત કરી છે. પ્રબોધ સ્વામીના જૂથે કલેક્ટર કચેરીએ પહોંચી આ અંગે તપાસની માગ કરતા ગુણાતીત ચરણ સ્વામીની અંતિમક્રિયા અટકાવવામાં આવી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.
Apr 28,2022, 12:19 PM IST
gujarat
વિવાદનો અંત; સોખડા સ્વામિનારાયણ મંદિરના નવા આધ્યાત્મિક અનુગામીની જાહેરાત
આજે સોખડા સ્વામિનારાયણ ગાદી વિવાદ મામલે એક મોટા સમાચાર મળી રહ્યા છે. ત્યાગ વલ્લભ સ્વામી સાથે ZEE 24 કલાકની ખાસ વાતચીતમાં સોખડા મંદિરના નવા આધ્યાત્મિક અનુગામીની જાહેરાત કરાઈ છે.
Feb 24,2022, 16:44 PM IST
gujarat
સોખડા સ્વામિનારાયણ મંદિરના વિવાદનો આવ્યો અંત, જાણો ત્યાગવલ્લભ સ્વામીનું નિવેદન
સોખડા વિવાદ મામલે પ્રબોધ સ્વામીનું પણ નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે તમામ સંતો સાથે પૂજા કરીએ છે, સાથે જમીએ છે, સાથે ગોષ્ઠિ કરીએ છે. મને મંદિરમાં કોઈ જ તકલીફ નથી.
Jan 20,2022, 19:41 PM IST
controversy
સોખડા સ્વામિનારાયણ મંદિરના વિવાદનો આવ્યો અંત, આ મહંત બનશે નવા ગાદીપતિ
સોખડા સ્વામિનારાયણ મંદિરના હરીપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી થયા બાદ નવા ગાદીપતિ કોણ બનશે તે વાતને લઈ વિવાદ થયો. જેમાં કેટલાક ભક્તોએ પ્રબોધ સ્વામીને ગાદીપતિ બનાવવાની માંગ કરતા વિવાદ વધુ ઘેરાયો હતો. જે મામલે મંદિરના વરિષ્ઠ સંતોએ નવા ગાદીપતિના નામનો ખુલાસો કરી વિવાદનો અંત લાવ્યા છે. જેના કારણે ઘીના ઠામમાં ઘી ઢોલાયું છે.
Sep 27,2021, 21:50 PM IST
Trending news
bjp
જૂનાગઢમાં કોંગ્રેસના વિજય સરઘસ પર પથ્થરમારો, વાંકાનેરમાં ફટાકડા ફોડવા મુદ્દે બબાલ
Chorwad municipal election
ચોરવાડમાં કોંગ્રેસની ભૂંડી હાર, MLA વિમલ ચુડાસમા પર ભારે પડ્યા સાંસદ રાજેશ ચુડસમા
Tech
BSNLનો સૌથી સસ્તો પ્લાન; શું Jio અને Airtelના પાટિયા પાડશે? રોજ 5 રૂપિયાથી ઓછી કિંમત
Local Body Election 2025
સમાજવાદી પાર્ટીની ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી, પહેલીવાર 2 નગરપાલિકા પર રાજ કરશે
Chhota Udepur Municipality elections
માત્ર એક વોટથી ગુજરાતમાં ચૂંટણી જીત્યા સમાજવાદી પાર્ટીના આ ઉમેદવાર
share market
એક X પોસ્ટ ડિલીટ કરતા જ ક્રેશ થઈ ગયું 90 ટકા માર્કેટ, આખરે શું હતું આ પોસ્ટનું રહસ્ય
Champions Trophy 2025
ભારતીય ખેલાડીઓ માટે ગુડ ન્યૂઝ...ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા BCCIએ કરી મોટી જાહેરાત
Local Body Election 2025
કુતિયાણામાં પડદા પાછળની જબરજસ્ત રાજરમત : ઢેલીબેન યુગનો અંત આવ્યો, હવે કાંધલ જ કિંગ
Local Body Election 2025
સલાયામાં ભાજપના સૂપડા સાફ! એક પણ બેઠક ન મળી, આપ જીતતાં જીતતાં રહી ગઈ
Gold rate
ધડામ થયા બાદ સોનાનો મોટો કૂદકો, અમદાવાદ-રાજકોટ સહિત શહેરોમાં શું છે આજે સોનાનો ભાવ?