हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
186/ 4
(28.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Sanatan
Sanatan News
Rajkot
'અમે બેઠા બેઠા બોલ્યા એમાં અમુક લોકો ઉભા થઈ ગયાં એટલે હવે અમારે ઉભુ થવું પડ્યું'
મોરારિ બાપુ મોરારિ બાપુએ જણાવ્યું કે, અમે રખડુ માણસ છીએ, એક પછી એક કથામાં જઈએ છીએ. અમે કોઈ બેઠકમાં હાજર ન રહીએ તો ઉદાર દિલે માફ કરજો. જગદગુરુ આદિ શંકરાચાર્ય પંચ દેવની ઉપાસના અને સ્થાપના આપણા હૃદયમાં કરવાની છે. આ સંમેલન ધર્મની સેવા માટેનું છે, સનાતન ધર્મ જે આજ્ઞા કરે તે પ્રમાણે સેવામાં રત રહેવું જોઈએ. અમે બેઠા બેઠા બોલ્યા એમાં અમુક લોકો ઉભા થઈ ગયાં એટલે હવે અમારે ઉભુ થવું પડ્યું છે.
Jun 11,2024, 19:25 PM IST
Religion
દર વર્ષે દુનિયામાં સૌથી વધુ લોકો કયા ધર્મમાં કન્વર્ટ થાય છે? કયો ધર્મ ઝડપથી ફેલાય છે
હાલ જો કે દુનિયામાં સૌથી વધુ પળાતા ધર્મોમાં ખ્રિસ્તિ ધર્મ મોખરે છે. જેના બે અબજથી વધુ અનુયાયીઓ છે. એક રિપોર્ટ મુજબ વર્ષ 2020 સુધીના અનુમાન પ્રમાણે દુનિયામાં ઈસાઈ ધર્મને માનનારા 2.38 બિલિયન એટલે કે લગભગ 238 કરોડ છે. જ્યારે ઈસ્લામ ધર્મના ફોલોઅર્સ 191 કરોડ છે. હિન્દુ ધર્મને માનનારા 116 કરોડ લોકો છે.
May 27,2024, 20:32 PM IST
Udhayanidhi Stalin
સનાતન પર I.N.D.I.A vs NDA, DMKના નેતાઓમાં સનાતનને બદનામ કરવાની હોડ
Udhayanidhi Stalin Remarks: સનાતન ધર્મને લઈને ડીએમકે નેતા ઉદયનિધિ સ્ટાલિન અને એ રાજાના નિવેદનનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો છે. અરજીકર્તાએ બંને નેતા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવાની માંગ કરી છે.
Sep 7,2023, 21:18 PM IST
breaking news
સનાતન પર મહાસંગ્રામ! ગુજરાત બાદ તમિલનાડુમાં ભડકો, CMના પુત્રએ મંચ પરથી 'ઝેર' ઓક્યું
સનાતન ધર્મ અત્યારે દેશના સૌથી વધુ ચર્ચાતા મુદ્દાઓમાંથી એક છે. ગુજરાતમાં જ્યાં આ મુદ્દે સર્જાયેલો વિવાદ સામાજ અને ધર્મ પૂરતો મર્યાદિત છે, ત્યાં તમિલનાડુમાં સનાતન મુદ્દે થયેલા વિવાદથી સમગ્ર દેશનું રાજકારણ હચમચી ગયું છે.
Sep 3,2023, 16:00 PM IST
Cadila
ગુજરાતમાં બન્યું વધુ એક ભવ્ય અને અદભૂત મંદિર, અમદાવાદની સાવ નજીક છે
Unique Temple In Ahmedabad : ગુજરાત એ ધાર્મિક ભૂમિ છે. અહી ગણ્યા ગણાય નહિ એટલા મંદિરો આવે છે. આ દરેક મંદિરોની અલગ અલગ ખાસિયત છે. ગુજરાતના ખાસ મંદિરોની વાત જ કંઈક અલગ છે. ત્યારે આ લિસ્ટમાં વધુ એક નામ ઉમેરાયું છે. અમદાવાદના ધોળકા પાસે એક નવું મંદિર નિર્માણ પામ્યું છે. અમદાવાદના ધોળકા વિસ્તારમાં સનાતન ધર્મનું મંદિર બન્યું છે. જે કેડિલા ફાર્માસ્યુટિકલ દ્વારા બનાવાયું છે. આ મંદિર ગુજરાતના મોટા મંદિરોની જેમ જ આલિશાન છે.
Mar 21,2023, 16:02 PM IST
Trending news
Weight loss
આ 5 પ્રકારના ફૂડ્સ વધારે છે ફેટી લિવરનો ખતરો, દરરોજ સેવન કરશો તો ભારે પડશે
petrol-diesel
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતમાં સસ્તું થઈ જશે પેટ્રોલ-ડીઝલ? જાણો વિગત
gujarat
મહાશિવરાત્રી મેળાને લઈને ST વિભાગની વિશેષ વ્યવસ્થા; જાણો ક્યાંથી કેટલી બસો મુકાશે?
gujarat
પાણી પીવા ગયેલી સગીરા સાથે મોટો કાંડ થતા રહી ગયો! હેવાન શૌચાલયમાં ખેંચી ગયો અને પછી.
Apple Foldable iPhone
Samsung ને રોવડાવવા આવી રહ્યો છે Apple નો ફોલ્ડેબલ ફોન, ક્યારે થશે લોન્ચ? જાણો વિગતે
Russia Ukraine war
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા ! રશિયન રક્ષા મંત્રીએ સૈનિકોને કર્યા હાઈ એલર્ટ
vastu tips
Vastu Tips: જીવનમાં સુખ અને સમૃદ્ધિ માટે અપનાવો આ 5 સરળ વાસ્તુ ટિપ્સ
Balvatika
અમદાવાદ કાંકરિયામાં બાલવાટિકાનું નામ બદલાયું; જાણો હવે કયા નવા નામથી ઓળખાશે?
DA increase announcement 2025
DAને લઈને આવતા મહિને થઈ શકે છે જાહેરાત! પણ કર્મચારીઓના ચહેરા પર નહીં આવે સ્મિત, જાણો
india
3 મહિનામાં કોલેજના વિદ્યાર્થીનું અનોખું ઈનોવેશન! એક ચાર્જિંગમા ઈ-બાઈક દોડશે 150 કિમી