हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
13/ 1
(1.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
India's Festivals
Indias festivals News
હોળી
હોળી પર તમારી રાશિ મુજબ કરો પરિક્રમા, મુશ્કેલીઓનો આવશે તરત અંત
આજે રાત્રે 9 વાગીને 28 મિનીટી હોળી પ્રગટાવવામાં આવશે. તે 11.58 સુધી હોળીની પૂજા કરી શકાશે. હોળીકાની રાત્રિના સમયે પૂજા કરવાથી જન્મપત્રિકામાં વ્યાપ્ત કેટલાક દોષોને ઓછા કરી શકાય છે. હોળીકાની પૂજા શનિ દોષ અને પિતૃ દોષને પણ દૂર કરવામાં સહાયક થાય છે. તેની સાથે જ કેટલાક પદાર્થો હોળીની આગમાં હોમવાથી અને સાથે જ પરિક્રમા કરવાથી દોષ દૂર થાય છે. પરિક્રમાની સંખ્યા અનુસાર દરેક રાશિના ગ્રહની બાધા દૂર થાય છે. રાશિના અનુસાર, શુક અંકના હિસાબે આ રીતે પરિક્રમા કરીને જુઓ.
Mar 20,2019, 15:16 PM IST
હોળી
હોળીની પૂજાથી દૂર થાય છે એક ગંભીર દોષ, જાણો કેવી રીતે કરશો પૂજા
ઉત્તર ભારતમાં હોળી ત્રણ દિવસો સુધી ઉજવતો તહેવાર છે. દિવાળી બાદ, હોળીને હિન્દુ કેલેન્ડરનો બીજો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. હોળી શબ્દ હોળીકા પરથી આવ્યો છે. માનવામા આવે છે કે, આ તહેવારની શરૂઆત પ્રહલાદપુરી મંદિરમાંથી થઈ હતી, જે હાલ પાકિસ્તાનમાં છે અને આતંકીઓએ તેને પૂરી રીતે નષ્ટ કરી નાઁખ્યું છે. આ તહેવારમાં ચારેતરફ ખુશીનો માહોલ જોવા મળે છે. આ ખુશીના તહેવાર પર તમામ લોકો પોતાના ઘરમાઁથી નકારાત્મક શક્તિઓને દૂર કરવામાં લાગે છે. જો તમે કોઈ તકલીફો સામે ઝઝૂમી રહ્યા છો, તો તમારે હોળીકાની પૂજા કરવાની જરૂર છે. હોળીકાની પૂજા કરવાથી શનિ દોષમાંથી મુક્તિ મળે છે.
Mar 19,2019, 11:21 AM IST
હોળી
હોળીની ભસ્મ ઘરે લાવવા પાછળ આ છે મોટું કારણ, વડીલોની આ વાત છે ફાયદાવાળી
હોળીના એક દિવસ પહેલા હોળી દહન થાય છે. ભારતમાં દરેક ગલી-સોસાયટીના નાકે હોળી પ્રગટાવવામાં આવે છે. જેની તૈયારીઓ મહોલ્લાના યુવકો અઠવાડિયા પહેલા જ કરી દેતા હોય છે. હોળીકા વિશે માન્યતા છે કે, હિરણ્યકશ્યપ પોતાના પુત્ર પ્રહલાદની વિષ્ણુ પ્રત્યેની ભક્તિથી નારાજ હતા, અને તેમણે બહેન હોળીકાને પ્રહલાદને મારવાનો આદેશ આપ્યો. હોળીકાની પાસે એવી શક્તિ હતી કે, તેને આગથી કોઈ જ નુકશાન થતુ નથી. ભાઈના આદેશનો પાલન કરતા હોળીકાએ પ્રહલાદને ખોળામાં લઈને તે આગમાં બેસી હતી. પરંતુ ભક્ત પ્રહલાદને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત હતી. જેથી હોળીકાની પાસે વરદાન હોવા છતાં તે આગમાં ભસ્મ થઈ ગઈ હતી, અને પ્રહલાદ સકુશળ બચી ગયો હતો.
Mar 19,2019, 9:50 AM IST
Trending news
Epidemic
NRI થી ભરેલા ગુજરાતના આ ગામમાં રોગચાળો ફાટ્યો, કમળાના ટપોટપ 100 દર્દી થયા, એક મોત
India vs Pakistan
Ind vs Pak: હું ઈચ્છું છું કે પાકિસ્તાન જીતે...ભારતીય ક્રિકેટરનું ચોંકાવનારું નિવેદન
Udit Narayan
Udit Narayan: Kiss કોન્ટ્રોવર્સી પછી પહેલી પત્નીના કારણે ફરી વિવાદમાં ઉદિત નારાયણ
relief
સમય પહેલા લોન બંધ કરવા પર મળશે રાહત, RBIએ ગ્રાહકો માટે કરી મોટી તૈયારી
success
Success: જીવનમાં ઝડપથી સફળ થવું હોય તો પરિવાર કે મિત્રોને પણ ન કહેવી આ વાતો
Automobile News
કારના શોખીનોને ઝટકો! 2 મહિના બાદ મારુતિની આ જબરદસ્ત કાર થઈ જશે બંધ
India vs Pakistan
IND vs PAK : પાકિસ્તાન સામે પ્લેઈંગ-11માં થશે મોટો ફેરફાર, આ બોલરની થશે એન્ટ્રી
Gold rate
હાશ હૈયે ટાઢક વળી! ભારે તેજી બાદ સોનાએ આપી રાહત, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ
heart attack
ધો. 10 ની વિદ્યાર્થીનીનું હાર્ટ એકેટથી મોત, બાળકોમાં આ લક્ષણો જોવા મળે તો સારવાર કરો
IND vs Pak
ભારત કે પાકિસ્તાન... કઈ ટીમ છે વધુ ખતરનાક ? છેલ્લી 10 વન ડે મેચોમાં આવો છે રેકોર્ડ