हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સીઝફાયર
સીઝફાયર News
પાકિસ્તાન
J&K: પાકિસ્તાને ફરી કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ગોળીબારીમાં એક જવાન શહીદ અને 2 ઘાયલ
પાકિસ્તાન (Pakistan) એ ઘાટીના નૌગામ સેક્ટરમાં પણ શનિવારે (5 સપ્ટેમ્બર)ના રોજ એલઓસી (LoC) પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું અને ચોકીઓને ટાર્ગેટ બનાવી છે. પહેલાં તો પાકિસ્તાને હળવા હથિયારોનો ઉપયોગ કર્યો.
Sep 5,2020, 22:44 PM IST
Uri sector
પાકે ઉરીમાં કર્યો સીઝફાયરનો ભંગ, એક જવાન શહીદ
ઉત્તર કાશ્મીરમાં એલઓસી પર છેલ્લા 48 કલાકની ખામોશી બુધવારે પાકિસ્તાનની સેના દ્વારા ઉરી સેક્ટરમાં સીઝફાયરના ઉલ્લંઘનની સાથે ભંગ થઈ ગઈ હતી.
Dec 25,2019, 18:59 PM IST
પાકિસ્તાન
સીમા પર પાકિસ્તાનની નાપાક હરકત, કેજી સેક્ટરમાં કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન
પાકિસ્તાન (Pakistan) દ્વારા સીમા પર સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. ગત રાત્રે લગભગ 2:30 વાગે પણ પાકિસ્તાન દ્વારા જમ્મૂ (Jammu) ના પૂંછ (Poonch) સ્થિર કેજી સેક્ટરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું, જેમાં એક જવાન શહીદ થઇ ગયો. ભારતીય સેનાએ પણ તેની આ હરકતનો આકરો જવાબ આપ્યો હતો.
Nov 8,2019, 8:30 AM IST
પાકિસ્તાન
પૂંછ સેક્ટરમાં અચાનક ગોળીબારી કરવા લાગ્યું પાકિસ્તાન
કાશ્મીર (Kashmir)માંથી કલમ 370 (Article 370) દૂર કર્યા બાદ ક્રોધે ભરાયેલા પાકિસ્તાને (Pakistan) બોર્ડર પર સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. શનિવારે સવારે પણ પાકિસ્તાનના પૂંછ (Poonch)ના શાહપુર કિરની સેક્ટરમાં યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરતાં ગોળીબારી શરૂ કરી દીધી હતી.
Nov 2,2019, 12:17 PM IST
પાકિસ્તાન
UNSCમાં કારમી હારથી ધૂંધવાયેલા પાકિસ્તાને J&Kના નૌશેરામાં મોર્ટાર છોડ્યા,
પાકિસ્તાન પોતાની નાપાક હરકતો કરવાનું બંધ કરતું નથી. પાકિસ્તાન તરફથી આજે જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં આજે સવારે યુદ્ધવિરામનો ભંગ કરતા ખુબ ફાયરિંગ કરાયું.
Aug 17,2019, 13:39 PM IST
pakistan
પાકિસ્તાન હજી પણ સીઝફાયર તોડીને પુંછમાં કરી રહ્યું છે મોર્ટાર મારો
પાકિસ્તાન પોતાની નાપાક હરકતો સતત કરી રહ્યું છે. શનિવારે બપોરે પાકિસ્તાની સેનાની તરફથી જમ્મુ કાશ્મીરનાં પુછ જિલ્લાનાં માનકોટ સેક્ટરમાં ગોળીબાર કરવામાં આવી રહ્યું છે. પાકિસ્તાન સેના અહીં મોર્ટાર મારો કરી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 14 માર્ચે પણ પાકિસ્તાને પુંછ જિલ્લાનાં ચક્કન દા બાગમાં દિવસમાં સાડા 12 વાગ્યે વ્યાપાર સુવિધા કેન્દ્ર પર મોર્ટારથી પાંચ ગોળા ફેંક્યા હતા. જો કે તતે ગોળીબારમા કોઇને નુકસાન થયાનું સામે નથી આવ્યું.
Mar 16,2019, 17:17 PM IST
જમ્મુ કાશ્મીર
પાકિસ્તાનની સીઝફાયર સંતાકૂકડી, નાપાક ઇરાદાની ચોંકાવનારી હકીકત
Jun 21,2018, 12:53 PM IST
જમ્મુ કાશ્મીર
પાકિસ્તાનની નાપાક હરકત, સીઝફાયરના આંકડા જાણી તમે પણ ચોંકી જશો...
કુતરાની પૂંછડી વાંકી તે વાંકી કહેવત અનુસાર જ પાકિસ્તાન પોતાની હરકતો ચાલું રાખી રહ્યું છે. ભારતીય સીમાએ આ વર્ષે પાકિસ્તાને સતત સીઝફાયર નિયમનું ઉલ્લંઘન કર્યું છે. જમ્મુ કાશ્મીર સરહદે એકેય દિવસ ખાલી નથી ગયો. સીઝફાયરના આંકડા જાણી તમે પણ ચોંકી ઉઠશો.
Jun 21,2018, 12:56 PM IST
સીઝફાયર
રમજાન મહિનામાં અશાંતિ, એક મહિનામાં થયા 62 હુમલા, 41ના મોત
રમજાન સમયે ઘાટીમાં આતંકીઓ વિરૂદ્ધ કાર્યવાહી પર લગાવવામાં આવેલી રોકમાં રેકોર્ડ બ્રેક 20 ગ્રેનેડ હુમલા અને 62 આતંકી હુમલા થયા. આ એટેકમાં 41 લોકોના જીવ ગયા છે. આ જાણકારી સત્તાવાર સુત્રો દ્રારા પ્રાપ્ત થઇ છે.
Jun 19,2018, 9:37 AM IST
Trending news
Predicts 2025 Disasters
આ તારીખે આવી રહી છે ભયાનક આફત!ટાઈમ ટ્રાવેલરનો દોવો કરનાર શખ્સે કરી ડરામણી ભવિષ્યવાણી
Fake ghee
ગુજરાતની આ ડેરીનું ઘી ખાતા હોય તો ચેતી જજો, 4000 કિલોનું નકલી ઘી પકડાયું
announcement
આને કહેવાય દિલદાર મુખ્યમંત્રી! પોલીસ કર્મચારીઓને 10 દિવસની રજા અને બોનસની જાહેરાત
Blinkit
અહીં પર અમેઝોન-ફ્લિપકાર્ટથી પણ સસ્તો મળી રહ્યો છે iPhone 16, જલ્દી કરો ઓડર
justice
ગુજરાતની 7 પીડિતાઓને એક જ દિવસે ન્યાય મળ્યો, 7 બળાત્કારીઓને આજીવન કેદની સજા ફટાકારાઈ
Golden Visa Scheme
100થી વધુ દેશોમાં પૈસા આપીને ખરીદી શકો છો નાગરિકતા,જાણો સૌથી સસ્તી નાગરિકતા ક્યાં છે
dwarka
સપનું આવ્યું ને શિવલિંગ ચોર્યું! દ્વારકાના મંદિરમાંથી ચોરાયેલા શિવલિંગનો ભેદ ઉકેલાયો
Chinese company
'લગ્ન કરો નહીંતર નોકરી છોડો'...કંપનીએ તેના સિંગલ કર્મચારીઓને આપ્યો વિચિત્ર આદેશ
IDBI Bank
યુવાનો માટે ખુશખબર! આ બેન્કે 650 જગ્યાઓ માટે ભરતીની કરી જાહેરાત, અહીં કરો અરજી
Shrai Koti Temple
એક માત્ર મંદિર જ્યાં પૂજા કરવાથી કપલના થાય છે છૂટાછેડા! જાણો કેમ મળ્યો હતો શ્રાપ