हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ચૈત્ર નવરાત્રિ
ચૈત્ર નવરાત્રિ News
spiritual news
CHAITRA PURNIMA 2024: ચૈત્ર પૂર્ણિમા પર આ 5 વસ્તુઓનું દાન ચમકાવશે તમારું ભાગ્ય
CHAITRA PURNIMA 2024: હિન્દુ ધર્મમાં પૂર્ણિમાની તારીખ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દરેક મહિનાની પૂર્ણિમાની તિથિનું પોતાનું આગવું મહત્વ છે. ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસને ચૈત્ર પૂર્ણિમા કહેવામાં આવે છે, આ દિવસે હનુમાન જયંતિ પણ ઉજવવામાં આવે છે. આ પૂર્ણિમાના દિવસે સ્નાન કરવું અને દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને પવિત્ર નદીઓમાં ડૂબકી લગાવવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આજે અમે તમને તે 5 વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનું તમે ચૈત્ર પૂર્ણિમાના દિવસે દાન કરી શકો છો. ચાલો અમને જણાવો.
Apr 23,2024, 14:50 PM IST
gujarat news
અખંડ જ્યોત ઓલવાય તો શું થાય? જાણો નવરાત્રિ વિશે આવી રોચક વાતો
Chaitra Navratri: જ્યોતિષીના જણાવ્યા અનુસાર પૌરાણિક માન્યતાઓ અનુસાર નવ દિવસ સુધી ચાલતા આ મહાપર્વમાં માતાજીની કૃપા મેળવવાનો સૌથી શ્રેષ્ઠ સમય હોય છે. આ દરમિયાન ભક્ત માતાને પ્રસન્ન કરવા માટે નવ દિવસ સુધી ઉપવાસ રાખતા હોય છે.
Apr 9,2024, 10:08 AM IST
gujarat news
આજથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ, ગુજરાતના માઈમંદિરોમાં નવદિવસ વિશેષ પુજા-આરતીનું આયોજન
Chaitra Navratri 2024: ખાસ કરીને હિંદુ કેલેન્ડર મુજબ, ચૈત્ર મહિનાની પ્રતિપદા તિથિ 8 એપ્રિલ 2024 ના રોજ રાત્રે 11:50 વાગ્યાથી શરૂ થઈ રહી છે, જે 9 એપ્રિલના રોજ રાત્રે 8:30 વાગ્યે સમાપ્ત થઈ રહી છે. તેથી ચૈત્ર નવરાત્રિ 9 મી એપ્રિલ 2024 થી શરૂ થઈ રહી છે, જે 18 મી એપ્રિલે સમાપ્ત થશે.
Apr 9,2024, 8:31 AM IST
Chaitra Navratri 2020
કોરોનાને કારણે ઘરમાં પૂરાઈ રહ્યા છો, તો જાણો આવતીકાલથી શરૂ થતા ચૈત્ર નવરાત્રિનું શુભ
ચૈત્ર નવરાત્રિ (Chaitra Navratri 2020) નો પ્રારંભ આ અઠવાડિયામાં 25 માર્ચ, બુધવારથી થઈ રહ્યો છે. બુધવારે મા દુર્ગાના પૂજાનો પ્રથમ દિવસ એટલે કે પહેલી નવરાત્રિ હશે. 25 માર્ચના રોજ કળશ સ્થાપના કરવામાં આવશે. તેના બાદ આગામી નવ દિવસ સુધી માતાના વિવિધ રૂપોનું પૂજન કરવામા આવશે. આ વર્ષે ચૈત્ર નવરાત્રિ પર મા દુર્ગા નાવડી પર સવાર થઈને આવનાર છે. માનું નૌકા વિહાર કરીને આવવું બહુ જ શુભ માનવામાં આવે છે. જ્યારે પણ માતા નૌકા વિહાર પર સવાર થઈને આવે છે, તો સર્વસિદ્ધ યોગ બને છે.
Mar 24,2020, 10:09 AM IST
ચૈત્ર નવરાત્રિ
આ મુહૂર્ત પર કરજો ચૈત્ર નવરાત્રિની કળશ સ્થાપના, છપ્પર ફાડકે ફાયદો થશે આખું
મા દુર્ગાના 9 સ્વરૂપોની ઉપાસનાનો પર્વ ચૈત્ર નવરાત્રિ આ મહિનાની 6 તારીખથી શરૂ થઈ રહ્યો છે. નવરાત્રિને લઈને સમગ્ર દેશમાં ભારે ઉત્સાહ છે. માતાના ઘરમાં આગમમની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ નવ દિવસોમાં માતાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. ચૈત્ર નવરાત્રિ માટે માનવામાં આવે છે કે, પૌરાણિક કથાઓ અને શુભ મુહૂર્તોમાં માતાના કળશની સ્થાપના કરવામાં આવે તો ઘરમાં સુખ અને સમૃદ્ધિ બની રહે છે.
Apr 5,2019, 14:03 PM IST
ચૈત્ર નવરાત્રિ
જિંદગી બરબાદ થવાથી બચાવવી છે તો આ મુહૂર્ત પર કરજો ચૈત્ર નવરાત્રિની કળશ સ્થ
મા દુર્ગાના 9 સ્વરૂપોની ઉપાસનાનો પર્વ ચૈત્ર નવરાત્રિ આ મહિનાની 6 તારીખથી શરૂ થઈ રહ્યો છે. નવરાત્રિને લઈને સમગ્ર દેશમાં ભારે ઉત્સાહ છે.
Apr 3,2019, 12:08 PM IST
Trending news
Mohamed Muizzu
ચીનના લાડલા મુઈજ્જુ કેમ પડ્યા ભારતના ઘૂંટણિયે? ઈન્ડિયા આઉટ કહેનારને ભારતની પડી જરૂર
Fake Billing
બોગસ બિલિંગ કેસમાં GST ના દરોડા, 10થી વધુ આરોપીઓને ફટકારાઈ નોટિસ
Haryana Assembly Election 2024
હરિયાણામાં કોંગ્રેસને બહુમત મળ્યો તો કોણ બનશે CM? રેસમાં આ નામ છે સૌથી આગળ
Yemen
હવે આ દેશે ઈઝરાયેલ પર છોડી મિસાઈલો, સમગ્ર દેશમાં વાગી સાઈરન, રેડ એલર્ટ જાહેર
Rahul Sharma
આ ક્રિકેટર એક સમયે ગણાતો હતો ટીમ ઈન્ડિયાનું 'બ્રહ્માસ્ત્ર', ભર જુવાનીમાં કરિયરનો અંત
Ronnie Screwvala
આ વ્યક્તિ છે બોલીવુડનો એકમાત્ર અબજપતિ, શાહરૂખ ખાન-સલમાન ખાનની સંપત્તિ તો કઈ જ નહીં
Ayushman Bharat card
સુરતમાં આયુષ્માન કાર્ડ માટે સર્વર ઠપ્પ, નવા કાર્ડ બનાવવા મોટી સંખ્યામાં લોકો અટવાયા
pm narendra modi
ગુજરાતના CM બનતા પહેલાં PM મોદીને બીજેપી હાઈકમાન્ડે કરી હતી આ પદની ઓફર, પરંતુ......
lifestyle
રાતે પૂરતી ઊંધ લીધા પછી પણ સવારે થાકથી ટૂટે છે શરીર, જાણો કારણ અને ઉપાય
Dakor Temple
ડાકોર મંદિરમાં ભક્તો માટે લેવાયો મોટો નિર્ણય, આજથી શરૂ થઈ નિશુલ્ક ભોજન વ્યવસ્થા