Hands Legs Tingling: હાથ-પગમાં તમને થાય છે આ સમસ્યા તો આજે જ અપનાવો 5 ઉપાય

ઘણા લોકોને સમસ્યા રહે છે કે તેમને દિવસમાં હાથ-પગમાં ઝણઝણાટી (Sensation) થાય છે અને એવું લાગે છે કે જેમ કે કીડીઓ કરડી રહી હોય. કારણ કે આ પ્રકાર થનાર ઝણઝણાટી મોટી બિમારીનું કારણ બની શકે છે. આ ઝણઝણાટીને તમે ઘરે આ 5 રીતે દૂર કરી શકો છો. 

Hands Legs Tingling: હાથ-પગમાં તમને થાય છે આ સમસ્યા તો આજે જ અપનાવો 5 ઉપાય

Sensation In Body Parts : મોટાભાગે એવું ત્યારે થાય છે, જ્યારે વધુ સમય સુધી એક જ પોઝિશનમાં બેસો છો, પરંતુ આ સમસ્યા જો તમને વારંવાર થતી હોય તો તમારે એલર્ટ થઇ જવું જોઇએ.  ઘણા લોકોને સમસ્યા રહે છે કે તેમને દિવસમાં હાથ-પગમાં ઝણઝણાટી (Sensation) થાય છે અને એવું લાગે છે કે જેમ કે કીડીઓ કરડી રહી હોય. કારણ કે આ પ્રકાર થનાર ઝણઝણાટી મોટી બિમારીનું કારણ બની શકે છે. આ ઝણઝણાટીને તમે ઘરે આ 5 રીતે દૂર કરી શકો છો. 

યોગ : 
શરીરમાં બ્લડ ફ્લોને સારું બનાવવા માટે યોગાસન કરી શકો છો. યોગા કરવાથી હાથ-પગની ઝણઝણાટીને દૂર કરી શકો છો. તેનાથી તમને સાંધાના દુખાવામાં પણ ફાયદો મળશે. 

હળદરવાળું દૂધ : 
હાથ પગની ઝણઝણાટીને દૂર કરવા માટે હળદરવાળું દૂધ ખૂબ જ ફાયદાકારક હોય છે. હળદર મિક્સ કરવાથી દૂધમાં એંટીઓક્સિડેંટ્સ અને એંટી-ઇંફ્લેમેટરી ગુણની માત્રા વધી જાય છે, જે હાથની પગની ઝણઝણાટીને ઓછી કરે છે. 

નવસેકા પાણીનું સેવન કરો : 
નવસેકું પાણી પીવાથી પણ હાથ-પગની ઝણઝણાટીને દૂર કરે શકાય છે. આ નુસખાથી ખૂબ રાહત મળે છે. 

હેલ્ધી ડાયટ લો : 
ઘણીવાર બોડીમાં પોષક તત્વોની ઉણપના લીધે હાથ-પગમાં ઝણઝણાટી થાય છે. એવામાં તમારે યોગ્ય ડાયટ લેવો ખૂબ જ જરૂરી હોય છે. તમે વિટામિન બી, મેગ્નેશિયમ, પ્રોટીન અને આયરનનું સેવન કરો. 

તજ : 
તજથી હાથમાં થનાર ઝણઝણાટીને દૂર કરી શકાય છે. તેના પોષક તત્વથી બોડીમાં બ્લડ ફ્લો સારો રહે છે. તેનાથી શરીરના પાર્ટ્સ સુન્ન થઇ જાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news