हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઔરંગઝેબ
ઔરંગઝેબ News
Mughal History
એક મહિલાએ ઔરંગઝેબ અને તેની પેઢીઓને કઈ રીતે કરી હતી પાગલ? જાણો કોણ હતી લાલ કુંવર
Mughal History: એક રખાતની વાર્તા જે ઔરંગઝેબના પ્રેમમાં પડી અને પૌત્ર જહાંદર સાથે કર્યા લગ્ન. ઔરંગઝેબની દીકરીઓ અને બહેનોને મુઘલ સલ્તનતમાં લાલ કુંવરનું વધતું વર્ચસ્વ ગમતું ન હતું, હકીકત એ હતી કે તે શાહી કાર્યમાં સલાહ આપતી હતી. તે રાજાનું ફરમાન બદલી નાખતી જે તેને પસંદ નહોતું.
Jun 26,2023, 16:13 PM IST
Angareshwar Mahadev
ગુજરાતના આ મંદિરમાં થયો હતો ચમત્કાર, ઔરંગઝેબે હુમલો કર્યો તો મંદિર પર અંગા
ભારતભરમાં અનેક મહાત્મય ધરાવતા મંદિર આવેલા છે. જેમાં એવા કેટલાય મંદિરો એવા છે કે જેનો ઇતિહાસ આજે પણ જીવંત છે. ઈતિહાસમાં આ મંદિરો યોદ્ધાઓ દ્વારા નિશાન બન્યા હતા, અને તેના પર જીત મેળવાઈ હતી. ત્યારે આજે એક એવા મંદિરની વાત કરીએ જ્યાં વર્ષો પૂર્વે મોગલ શહેનશાહ ઔરંગઝેબે તેના પર હુમલો કર્યો અને તુરંત જ અંગારાનો વરસાદ થયો હતો. ત્યારથી આ મંદિરનું નામ અંગારેશ્વર પાડવામાં આવ્યું છે. વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના માલસર ગામે આવેલું છે આ મંદિર, જેની કહાની પણ અદભૂત છે.
Oct 15,2019, 8:55 AM IST
નરેંદ્ર મોદી
કોંગ્રેસ નેતા સંજય નિરૂપમે પીએમ મોદીને ગણાવ્યા મોર્ડન ઔરંગઝેબ
લોકસભાની ચૂંટણી વચ્ચે નેતાઓના વિવાદિત નિવેદનોનો દૌર ચાલી રહ્યો છે. કોંગ્રેસ નેતાઓના સીધા નિશાના પર નરેંદ્ર મોદી છે. પહેલાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચોકીદાર ચોર હૈ ના નારા લગાવ્યા ત્યારબાદ પ્રિયંકાએ અંબાલાની રેલીમાં પીએમ મોદીની તુલના દુર્યોધન સાથે કરી. ત્યારબાદ હવે કોંગ્રેસ નેતા સંજય નિરૂપમે મંગળવારે ચૂંટણી પ્રચાર દરમિયાન વારાણસી ખાતે પીએમ નરેંદ્ર મોદીની તુલના ઔરંગઝેબ સાથે કરતાં કહ્યું કે વારાણસીના લોકોને ઔરંગઝેબના આધુનિક અવતારને ચૂંટ્યા છે.
May 8,2019, 12:10 PM IST
જમ્મુ-કાશ્મીર
શ્રીનગરઃ શહીદ ઔરંગઝેબના અપહરણ અને હત્યા કેસમાં ત્રણ સૈનિકોની પુછપરછ
સૂત્રોએ જણાવ્યું કે, આ ત્રણ સૈનિકોની પુછપરછ એવી શંકાને આધારે કરવામાં આવી રહી છે કે તેમણે જાણીજોઈને કે પછી અજાણતા જ ઔરંગઝેબની ગતિવિધિઓની માહિતી લીક કરી હતી કે નહીં.
Feb 6,2019, 17:09 PM IST
જમ્મુ અને કાશ્મીર
શહીદ ઔરંગઝેબની હત્યાનો બદલો લેશે તેના આ 50 દોસ્ત, આતંકીઓનો કાળ બનશે!
જૂન 2018માં બરાબર ઈદ પહેલા જ જમ્મુ અને કાશ્મીરમાં આતંકીઓએ આર્મીના જવાન ઔરંગઝેબની હત્યા કરી નાખી હતી.
Aug 3,2018, 13:50 PM IST
Emergency
કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તુલના ઔરંગઝેબ સાથે કરી
કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું, દિલ્હીના સુલતાન ઔરંગઝેબથી પણ વધુ ક્રૂર તાનાશાહ મોદીજીએ દેશને 43 વર્ષ પહેલાના આપાતકાળના પાઠ ભણાવ્યા. શું કોંગ્રેસ પર ભડાસ કાઢવાથી મોદીજી ઝુલમ પર પડદો પાડી શકે છે?
Jun 26,2018, 16:38 PM IST
ઔરંગઝેબ
ઔરંગઝેબની હત્યા બાદ કાશ્મીરના હાલાતમાં જબરદસ્ત ઉલટપલટ,આતંકીઓ-ISIના હોશ ઉડય
જમ્મુ અને કાશ્મીરમાં સેનાના જવાન ઔરંગઝેબની શહાદત બાદ હાલાત અલગ જોવા મળી રહ્યાં છે. આ ઘટના બાદ આતંકીઓ વિરુદ્ધ લોકોમાં ખુબ ગુસ્સો વધી ગયો છે. ખાસ કરીને ઔરંગઝેબના પિતા મોહમ્મદ હનીફની સરકારને આતંકવાદ વિરુદ્ધ લડતની અપીલની લોકો પર ખુબ ઊંડી અસર કરી છે. ઔરંગઝેબના પરિવારના અનેક સભ્યો સેનામાં રહી ચૂક્યા છે. મોહમ્મદ હનીફે આતંકવાદને ઉખાડી ફેંકવા માટે પોતે લડશે તેવો દાવો કર્યો છે. સ્વાભાવિક છે કે આવા મક્કમ તેવરોની અસર સામાન્ય કાશ્મીરી નાગરિકોના મન ઉપર પણ પડી રહી છે.
Jun 17,2018, 12:45 PM IST
જમ્મુ અને કાશ્મીર
PICS: દહેશત ફેલાવવા માંગતા આતંકીઓને એક દેશભક્ત પિતાનો જોરદાર તમાચો, જાણીને સલામ કરશો
Jun 16,2018, 15:33 PM IST
ઔરંગઝેબ
VIDEO: હત્યા કર્યા પહેલા આતંકીઓએ સેનાના જવાન સાથે શું કર્યું? જોઈને લોહીના
જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં ભારતીય સેનાના રાઈફલ મેન ઔરંગઝેબની હત્યાના મામલે એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં ઔરંગઝેબની હત્યાની બરાબર પહેલા આતંકીઓઓએ તેની પૂછપરછ કરી હતી અને ત્યારબાદ તેને ગોળીઓથી વિંધી નાખ્યો હતો.
Jun 16,2018, 7:46 AM IST
જમ્મુ કાશ્મીર
કાશ્મીરમાં બેખોફ આતંકીઓને ઠાર કરવા શહીદ ઔરંગઝેબના પિતાનું PM ને અલ્ટીમેટમ
જમ્મુ કાશ્મીરમાં પવિત્ર રમઝાન માસમાં પણ આતંકની હોળી ખેલી રહેલા આતંકવાદીઓએ ગુરૂવારે જધન્ય કૃત્ય કર્યું હતું. જવાનનું અપહરણ કરી હત્યા કરી હતી. શહીદ જવાનના પિતાએ સરકારને આ માટે 72 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. તેમણે કહ્યું છે કે, નહીં તો હું બદલો લઇશ.
Jun 15,2018, 16:10 PM IST
આઈએસઆઈ
પાકિસ્તાનની ISIના ઈશારે થઈ સેનાના જવાન ઔરંગઝેબની હત્યા: સૂત્ર
જમ્મુ અને કાશ્મીરમાં ભારત સરકારના સંઘર્ષવિરામથી પાકિસ્તાન સખત ડરેલુ છે. આ જ કારણે તે પોતાની જાસૂસી એજન્સી આઈએસઆઈ દ્વારા કાશ્મીરમાં આતંકનો માહોલ પેદા કરી રહ્યો છે.
Jun 15,2018, 10:47 AM IST
Trending news
Child Abandonment
આ બાળક કોનું છે? આણંદમાં રઝળતું મળી આવ્યું 5 વર્ષનું બાળક, માસુમના બંને પગમાં ફ્રેક્
Sanam Teri Kasam
2016 ની ફ્લોપ ફિલ્મ રી-રિલીઝ પછી થઈ ગઈ હિટ, બોક્સ ઓફિસ પર કરી રહી છે કરોડોની કમાણી
bangladesh
23 હિન્દુઓના મોત, 152 મંદિરો પર હુમલો, સરકારે આપ્યા બાંગ્લાદેશમાં અત્યાચારના આંકડા
heart attack
તમારા ઘરના રસોડામાં જ છે હાર્ટ એટેકનું જોખમ ઘટાડતી 5 વસ્તુઓ, રોજ ખાવાનું કરી દો શરુ
Bonus Share
1 શેર પર 1 બોનસ શેર આપી રહી છે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, જાણો દરેક વિગત
Team India
ભારતના નવા વનડે કેપ્ટનને લઈને એક નવું નામ આવ્યું સામે, આ ખેલાડી સંભાળશે કમાન!
budh gochar 2025
Budh Gochar: બુધ ગ્રહનો ઘનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ, 3 રાશિનો ધનવાન બનવાનો સમય શરુ થયો
Delhi Assembly Elections 2025
Delhi Election Result Live: દિલ્હીમાં ભાજપનો વનવાસ પૂરો! ટ્રેન્ડમાં પ્રચંડ બહુમતી, AAPના કેજરીવાલ સહિત અનેક ધૂરંધરો પાછળ
Miniratna Company
Q3 Results: સરકારી પાવર કંપનીએ કરી ડિવિડેન્ડની જાહેરાત, ઈન્વેસ્ટરોને થશે લાભ
Lucky Ali
66 વર્ષની ઉંમરે ચોથી વખત લગ્ન કરવા જઈ રહ્યો છે એક્ટર! 3 વાર થયા છે છૂટાછેડા