हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
lacks facilities
Lacks facilities News
porbandar
પોરબંદરમાં લાખોની વસ્તી તેમ છતા સરકારી હોસ્પિટલમાં સુવિધાના નામે મીંડુ
ગુજરાતને એક તરફ દેશનું મોડલ રાજ્ય ગણવામાં આવે છે તો બીજી તરફ પોરબંદરની એક માત્ર સરકારી ભાવસિંહજી જનરલ હોસ્પિટલમાં વર્ષોથી જનરલ સર્જન સહિતની મુખ્ય ડોક્ટરોની જગ્યાઓ ખાલી પડી છે. જો કે કોઇ કાર્યવાહી નહી થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ કે જ્યાં ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ સારવાર લઈને સાજા થવા માટે જાય છે. પરંતુ જાણે કે આ હોસ્પિટલ ખુદ ડોક્ટરોની અછતની બીમારીનો ભોગ બની છે હોય તેમ લાગી રહ્યું છે. પોરબંદરની એક માત્ર સરકારી ભાવસિંહજી જનરલ હોસ્પિટલની અવદશા જોતા આ વાત પોકળ સાબિત થતી હોય તેમ લાગી રહ્યુ છે. કારણ કે આ હોસ્પિટલમાં સિવિલ સર્જન સહીત મહત્વના ડોક્ટરોની અછત જોવા મળી રહી છે. હોસ્પિટલમાં મુખ્ય કહી શકાય તેવા જનરલ સર્જન, ફિઝીશ્યન, ગાયનેક, પીડીયાટ્રીશ્યન, એનેસ્થેસિયા તેમજ મેડિકલ ઓફીસરની મહત્વપૂર્ણ જગ્યાઓ ખાલી પડી છે. ત્યારે ઘટતી તમામ સેવાઓ હાલ તો સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત વિઝીટીંગ ડોક્ટરોને બોલાવીને પુરી પાડવામાં આવી રહી છે.
Nov 21,2021, 21:29 PM IST
Trending news
health
ડાયાબિટીસના દર્દીઓએ જરૂરથી ખાવા આ 4 હેલ્ધી સ્નેક્સ, નહીં વધે બ્લડ સુગર લેવલ
Rani mukherjee
દુર્ગા પંડાલમાં કાજોલે રાની મુખરજીને મારી થપ્પડ, વાયરલ વીડિયોની ચોંકાવનારી હકીકત સામ
technology
Mukesh Ambaniએ ચુપચાપ રીતે લોન્ચ કર્યા Jioના બે ટકાટક પ્લાન, ફાયદા જાણીને ચોંકી જશો
Nayab Singh Saini
હરિયાણા: અટકળોનો દોર ખતમ! આ દિગ્ગજ નેતા 17 ઓક્ટોબરે લેશે મુખ્યમંત્રી પદના શપથ
spiritual
Mangal Gochar: 8 દિવસ પછી કર્ક રાશિ માં મંગળની એનટ્રી, આ 3 રાશિઓને થશે જબરદસ્ત લાભ
icici bank
આ બેંકે ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, બીજીવાર બદલ્યા ક્રેડિટ કાર્ડના નિયમો, હવે ચૂકવવો
Dusshera 2024
'હિન્દુઓ એક થઈ જાઓ...' દશેરા પર RSS પ્રમુખ મોહન ભાગવતના ભાષણની મહત્વની વાતો
spiritual
Dussehra: દશેરા પર કરી લો આ 4 નાનકડાં ઉપાય, માં લક્ષ્મીની કૃપાથી અઢળક ધનવર્ષા થશે
new rule
રેરાએ બિલ્ડરો માટે લાગુ કર્યો નવો નિયમ, ઓક્ટોબરથી અમલ થઈ જશે
Navratri 2024
દશેરાના દિવસે જરૂર કરજો આ 7 કામ, ક્યારેય ધનની કમી નહીં રહે! શું ન કરવું એ પણ જાણો