हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Indian revolutionary
Indian revolutionary News
Statue unveiled
કચ્છમાં ભારતની ક્રાંતિકારી વીર સાવરકર ની જન્મતિથી મૂર્તિનું અનાવરણ
આજે 28 મે ભારતના ઇતિહાસ માટે એક યાદગાર દિવસ છે. આ દિવસે ભારતના સ્વતંત્રતા સંગ્રામના એક મહાન ક્રાંતિકારી વીર સાવરકરનો જન્મ થયો હતો. સાવરકરની સ્મૃતિમાં કચ્છમાં પ્રથમ વખત અહીંના મુખ્યમથક ભુજ ખાતે તેમની પ્રતિમા મૂકવામાં આવી હતી. આવતી પેઢીઓ સાવરકર જેવા મહાન ક્રાંતિકારીઓના જીવનથી શીખી તેમના વિચારોને પોતાના જીવનમાં ઉતારે તે ઉદ્દેશ્યથી સામાજિક સંસ્થા અને નગરપાલિકાના સહયોગથી આ પ્રતિમાનું અનાવરણ તેમની જન્મજયંતિના દિવસે કરવામાં આવ્યું હતું.કચ્છના સાંસદ વિનોદ ચાવડાની સંસ્થા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા ભુજ શહેર નગરપાલિકાના સહયોગથી ભુજના હમીરસર તળાવના વચ્ચે આવેલા રાજેન્દ્ર બાગ બહાર વિનાયક દામોદર સાવરકરની પ્રતિમા મુકવામાં આવી હતી. વીર સાવરકરની 139મી જન્મજયંતિ નિમિતે જ મૂર્તિનું અનાવરણ કરવાની ઈચ્છા સાથે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા નગરપાલિકાના સહયોગથી કામ શરૂ કરવામાં આવ્યું હતું.
May 28,2022, 23:37 PM IST
Trending news
entertainment
આ અભિનેત્રીના પ્રેમમાં પાગલ થઈ ગયો દાઉદ ઈબ્રાહિમ, પ્રોડ્યૂસરની કરાવી દીધી હતી હત્યા
gujarat
કંડલામાં ઈમામી એગ્રો ટેક કંપનીમાં મોટી દુર્ઘટના! ગૂંગળામણથી 5 શ્રમિકોના દર્દનાક મોત
lifestyle
રોજ ખુલ્લી હવામાં માત્ર 10 મિનિટ બેસવાનું શરૂ કરો, શરીરને મળશે આ 5 જબરદસ્ત ફાયદા
Waaree Energies IPO
પ્રથમ દિવસે પૈસા થઈ જશે ડબલ! 21 ઓક્ટોબરે ઓપન થશે સોલર પેનલ બનાવનારી કંપનીનો IPO
Snake Rescue
જબરું સાહસ! હવે સાપને પણ મોઢાથી CPR આપતા મળ્યું નવું જીવતદાન, VIDEO જોઈ રૂવાડા ઉભા..
Sharad Purnima 2024
આજ રાતથી 3 રાશિઓનું ખુલશે ભાગ્ય, લક્ષ્મીમાતા કરશે માલામાલ! અકલ્પનીય લાભ થશે!
Jantri Rate
ગુજરાતમાં નવા જંત્રી દર પર આવ્યા લેટેસ્ટ અપડેટ, જો નવું ઘર લેવાના હોય તો ખાસ જાણો
samastipur caught marriage
હું નહોતો કરવા માગતો લગ્ન, મારી સાથે બળજબરી થઈ! : છોકરાના મંદિરમાં લગ્ન થઈ ગયા
gujarat
ગુજરાતની અવિશ્વસનીય ઘટના! વાંસળીના સૂરથી 1 લાખથી વધુ અશક્ત-બીમાર ગાયોને સ્વસ્થ કરાઈ
spiritual
કરવા ચોથ પર તમારી રાશિ પ્રમાણે કરો આ વસ્તુઓનું દાન, મળશે સુખ-સૌભાગ્ય