हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
OMA
USA
65/ 9
(25.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Diya
Diya News
spiritual
ઘરના દરવાજે કેમ કરવામાં આવે છે દીવો? જાણો લક્ષ્મીજી સાથે શું છે કનેક્શન
Lighting Deepak in Evening: એવું કહેવામાં આવે છેકે, જે પણ પોતાના ઘરના મુખ્ય દ્વાર પાસે દીવો કરે છે તેના ઘરમાં ક્યારેય પૈસાની તંગી પડતી નથી. એવા ઘરમાં હંમેશા ધન અને વૈભવ રહે છે. કારણ જાણીને દંગ રહી જશો... હિન્દુ ધર્મમાં દીપક પ્રગટાવવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. જ્યારે પણ પૂજા કરવામાં આવે છે, ત્યારે દીવા અને ધૂપ ચોક્કસપણે પ્રગટાવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે અને જીવનની ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. તેવી જ રીતે સાંજના સમયે મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. ચાલો જાણીએ કે તેનાથી કયા ચમત્કારી ફાયદા થાય છે.
May 29,2024, 12:07 PM IST
astro tips
Astro Tips: સાંજે દીવો કરો તેમાં આ વસ્તુ ઉમેરી દો, ચુંબકની જેમ આકર્ષિત થશે ધન
Astro Tips:જો કેટલાક નિયમનું પાલન કરીને તમે રોજ સાંજે ઘરમાં દીવો કરો છો તો તેનાથી જીવનની દશા બદલી શકે છે. તો ચાલો આજે તમને જણાવીએ કે દીવો કરતી વખતે કઈ વસ્તુઓ ઉમેરવાથી કેવો ફાયદો થાય છે.
May 1,2024, 16:47 PM IST
Diwali 2023
દિવાળી પૂજામાં ઉપયોગમાં લીધેલા દીવડા સાથે ભૂલેચૂકે ન કરતા આ ભૂલ
Nov 13,2023, 22:38 PM IST
Diwali 2023
દિવાળી પર માટીના કોડિયામાં દીવા કરવા પાછળ છે ખાસ કારણ, ગ્રહો સાથે હોય છે કનેકશન
Diwali 2023: હિન્દુ ધર્મનો આ સૌથી મોટો તહેવાર હોય છે આ દિવસે ઘણા લોકો પોતાના ઘરમાં વર્ષો જૂની પરંપરાને અનુસરીને માટીના કોડિયામાં દીવા કરે છે. દિવાળી પર માટીના કોડિયામાં જ દીવા કરવાની પરંપરા હોય છે. ઘણા લોકો આ પરંપરાનું પાલન કરે છે પરંતુ તેની પાછળનું કારણ જાણતા નથી.
Nov 1,2023, 12:14 PM IST
vastu tips
માટીમાંથી બનેલી આ 6 વસ્તુઓ ઘરમાં રાખશો તો પ્રસન્ન થશે મા લક્ષ્મી, ધનથી ઉભરાશે તિજોરી
Lucky and auspicious things: એવું માનવામાં આવે છે કે માટીની બનેલી કેટલીક વસ્તુઓ ઘરમાં રાખવાથી સુખ અને ધનની પ્રાપ્તિ થાય છે. તેની સાથે શુક્રના બળના કારણે ચંદ્ર અને શનિના દોષ પણ ઓછા થાય છે.
Oct 12,2023, 7:40 AM IST
vastu tips
Vastu Tips: ઘરે લાવો માટીમાંથી બનેલી આ 6 વસ્તુઓ, ચુંબકની માફક ખેંચી લાવશે રૂપિયા
Clay/ Mud Things Vastu: હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીનું વિશેષ સ્થાન છે. આ જ શુક્ર ગ્રહને સૌંદર્ય, સંપત્તિ અને વેપારનો કારક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માટીની બનેલી કેટલીક વસ્તુઓ ઘરમાં રાખવાથી સુખ અને ધનની પ્રાપ્તિ થાય છે. તેની સાથે શુક્રના બળના કારણે ચંદ્ર અને શનિના દોષ પણ ઓછા થાય છે.
Jun 10,2023, 17:03 PM IST
Diwali 2020
મથુરાની જેમ ગુજરાતમાં ઉજવાશે દિવાળી, ‘ખાસ’ દીવા 11 કરોડ પરિવારોમાં પ્રગટાવાશે
દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે રાષ્ટ્રીય કામધેનુ અયોગ દ્વારા આ વર્ષે કોરોના મહામારી વચ્ચે લોકો ઘરે ઘરે ગાયના છાણમાંથી બનેલ દીવડા પ્રજ્વલિત કરે તેવું આયોજન કર્યું
Oct 8,2020, 8:15 AM IST
Trending news
Most Expensive Thing
આ છે ધરતી પરની સૌથી મોંઘી ચીજ, એક ગ્રામની કિંમત છે 62000000000000 ડોલર
Mahakumbh 2025
રિપોર્ટમાં થયો અત્યંત ચોંકાવનારો દાવો, મહાકુંભમાં સંગમનું પાણી ન્હાવા યોગ્ય નથી?
Local Body Election 2025
સૌરાષ્ટ્રના અસલી કિંગ! ચૂંટણીની અગ્નિપરીક્ષામાં પાસ થયા ગુજરાતના બે યુવા નેતા
bjp
જૂનાગઢમાં કોંગ્રેસના વિજય સરઘસ પર પથ્થરમારો, વાંકાનેરમાં ફટાકડા ફોડવા મુદ્દે બબાલ
Chorwad municipal election
ચોરવાડમાં કોંગ્રેસની ભૂંડી હાર, MLA વિમલ ચુડાસમા પર ભારે પડ્યા સાંસદ રાજેશ ચુડસમા
Tech
BSNLનો સૌથી સસ્તો પ્લાન; શું Jio અને Airtelના પાટિયા પાડશે? રોજ 5 રૂપિયાથી ઓછી કિંમત
Local Body Election 2025
સમાજવાદી પાર્ટીની ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી, પહેલીવાર 2 નગરપાલિકા પર રાજ કરશે
Chhota Udepur Municipality elections
માત્ર એક વોટથી ગુજરાતમાં ચૂંટણી જીત્યા સમાજવાદી પાર્ટીના આ ઉમેદવાર
share market
એક X પોસ્ટ ડિલીટ કરતા જ ક્રેશ થઈ ગયું 90 ટકા માર્કેટ, આખરે શું હતું આ પોસ્ટનું રહસ્ય
Champions Trophy 2025
ભારતીય ખેલાડીઓ માટે ગુડ ન્યૂઝ...ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા BCCIએ કરી મોટી જાહેરાત