हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
156/ 4
(25)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Bhagatsingh koshiyari
Bhagatsingh koshiyari News
મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર: રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી
Maharashtra News Live Update: મહારાષ્ટ્રમાં ડગલે ને પગલે રાજકીય ઘટનાક્રમમાં જબરદસ્ત વળાંક જોવા મળી રહ્યાં છે. આ બધા વચ્ચે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ કેન્દ્ર પાસે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની ભલામણ કરી દીધી છે. રાજભવન દ્વારા આ ખબરને સમર્થન આપતી એક પ્રેસ રિલીઝ બહાર પાડવામાં આવી. રાજભવન દ્વારા કહેવાયું કે મહારાષ્ટ્રમાં બંધારણ મુજબ સરકાર ચાલી શકે તેમ નથી આથી રાજ્યપાલે રિપોર્ટમાં રાજ્યમાં કલમ 356 (રાષ્ટ્રપતિ શાસન) લાગુ કરવાની ભલામણ કરી છે. તેમણે આ અંગે કેન્દ્રને રિપોર્ટ મોકલ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મંજૂરી બાદ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે. આ બધા વચ્ચે શિવસેના રાષ્ટ્રપતિ શાસનની ભલામણ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે.
Nov 12,2019, 17:33 PM IST
Trending news
petrol-diesel
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતમાં સસ્તું થઈ જશે પેટ્રોલ-ડીઝલ? જાણો વિગત
gujarat
મહાશિવરાત્રી મેળાને લઈને ST વિભાગની વિશેષ વ્યવસ્થા; જાણો ક્યાંથી કેટલી બસો મુકાશે?
gujarat
પાણી પીવા ગયેલી સગીરા સાથે મોટો કાંડ થતા રહી ગયો! હેવાન શૌચાલયમાં ખેંચી ગયો અને પછી.
Apple Foldable iPhone
Samsung ને રોવડાવવા આવી રહ્યો છે Apple નો ફોલ્ડેબલ ફોન, ક્યારે થશે લોન્ચ? જાણો વિગતે
Russia Ukraine war
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા ! રશિયન રક્ષા મંત્રીએ સૈનિકોને કર્યા હાઈ એલર્ટ
vastu tips
Vastu Tips: જીવનમાં સુખ અને સમૃદ્ધિ માટે અપનાવો આ 5 સરળ વાસ્તુ ટિપ્સ
Balvatika
અમદાવાદ કાંકરિયામાં બાલવાટિકાનું નામ બદલાયું; જાણો હવે કયા નવા નામથી ઓળખાશે?
DA increase announcement 2025
DAને લઈને આવતા મહિને થઈ શકે છે જાહેરાત! પણ કર્મચારીઓના ચહેરા પર નહીં આવે સ્મિત, જાણો
india
3 મહિનામાં કોલેજના વિદ્યાર્થીનું અનોખું ઈનોવેશન! એક ચાર્જિંગમા ઈ-બાઈક દોડશે 150 કિમી
Devayat Khavad
એક જ સમયે ડાયરાના બે કાર્યક્રમ! વિવાદ થતા લોકસાહિત્યકાર દેવાયત ખવડે કર્યો ખુલાસો