हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
8/ 0
(0.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ News
અયોધ્યા મંદિર
અયોધ્યા: ભવ્ય શ્રીરામ મંદિરના નકશાને ટૂંક સમયમાં મળશે સ્વીકૃતિ, ટ્રસ્ટે આપ્યું આવેદન
અયોધ્યામાં બની રહેલા ભવ્ય શ્રીરામ મંદિરના નકશાને ટૂંક સમયમાં મંજૂરી મળી શકે છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પદાધિકારીઓએ શનિવારે અયોધ્યા વિકાસ ઓથોરિટીમાં જઇ મંદરિનો સૂચિત નકશો જમા કરાવ્યો. આ સાથે જ નકશાની મંજૂરીની 65 હજાર રૂપિયા ફી પણ ઓથોરિટીમાં જમા કરાવી હતી.
Aug 29,2020, 17:27 PM IST
રામ મંદિર
રામ મંદિરના મોડલમાં થયો મોટો ફેરફાર, કંઇક આવું હશે અયોધ્યાનું ભવ્ય રામ મંદિર
રામ મંદિર (Ram Mandir) નિર્માણને લઇને અયોધ્યામાં આજે શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની મહત્વની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મંદિરના ભૂમિ પૂજનની તારીખ સાથે મોડલમાં ફેરફાર કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, રામ મંદિરની ઉંચાઇ અને આકારમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Jul 18,2020, 20:27 PM IST
રામ મંદિર
3 અથવા 5 ઓગસ્ટના થશે રામ મંદિર માટે ભૂમિ પૂજન, PMO લેશે અંતિમ નિર્ણય
અયોધ્યામાં રામ મંદિર (Ram Mandir) નિર્માણને લઇને શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની આજે મહત્વની બેઠક થઈ રહી છે. રામ જન્મભૂમિ પર મંદિર નિર્માણ કાર્યની તૈયારી પૂરી કરવામાં આવી છે. એવામાં ભૂમિ પૂજન બાદ કાર્ય શરૂ કરવામાં આવશે.
Jul 18,2020, 18:46 PM IST
k parasaran
રામલલાના હિમાયતી વરિષ્ઠ વકીલ પરાસરણનું ઘર હશે રામ મંદિર ટ્રસ્ટનું મુખ્યાલ
સુપ્રીમ કોર્ટમાં રામલલા વિરાજમાનની દલીલ કરનાર વરિષ્ઠ વકીલ પરાસરણનું આવાસ અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસના મુખ્યાલયના રૂપમાં ભારતના રાજપત્રમાં નોંધાઇ ગયું છે.
Feb 5,2020, 22:36 PM IST
કે. પરાસરન
અયોધ્યાઃ રામ મંદિર ટ્રસ્ટના 15 સભ્યોના નામ જાહેર
ટ્રસ્ટમાં કુલ 15 સભ્યો હશે, 9 સ્થાયી અને 6 નામાંકીત સભ્યો હશે. ટ્રસ્ટ અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર બનાવશે. કે. પરાસરન ટ્રસ્ટના અધ્યક્ષ હશે.
Feb 5,2020, 20:03 PM IST
gazette notification
'શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર' ટ્રસ્ટ, ગેઝેટ નોટિફિકેશન જાહેર
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં 15 સભ્ય હશે, જેમાં એક દલિત અને એક મહિલા સભ્યને જગ્યા આપવામાં આવશે.
Feb 5,2020, 17:49 PM IST
Trending news
Balvatika
અમદાવાદ કાંકરિયામાં બાલવાટિકાનું નામ બદલાયું; જાણો હવે કયા નવા નામથી ઓળખાશે?
DA increase announcement 2025
DAને લઈને આવતા મહિને થઈ શકે છે જાહેરાત! પણ કર્મચારીઓના ચહેરા પર નહીં આવે સ્મિત, જાણો
india
3 મહિનામાં કોલેજના વિદ્યાર્થીનું અનોખું ઈનોવેશન! એક ચાર્જિંગમા ઈ-બાઈક દોડશે 150 કિમી
Devayat Khavad
એક જ સમયે ડાયરાના બે કાર્યક્રમ! વિવાદ થતા લોકસાહિત્યકાર દેવાયત ખવડે કર્યો ખુલાસો
BSNL
ધૂમ મચાવી રહ્યો છે આ રિચાર્જ પ્લાન, માત્ર 5 રૂપિયાના ડેલી ખર્ચમાં 1 વર્ષની વેલિડિટી
Oarfish
ધરતી પર વિનાશનો ખતરો? સમુદ્ર કિનારે મહાપ્રલયના સંકેત, શું મોટો ભૂકંપ કે સુનામી આવશે?
Champions Trophy
પાકિસ્તાનનું મોટું બ્લંડર...ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ મેચમાં વાગ્યું ભારતનું રાષ્ટ્રગીત
numerology
આ તારીખે જન્મેલા લોકોને ક્યારેય પૈસાની તંગી પડતી નથી, કુબેર દેવતા તિજોરી છલોછલ રાખે
KBC
KBC ના પહેલા કરોડપતિ હર્ષવર્ધન નવાથે એટલા બદલાઈ ગયા કે હવે ઓળખી પણ નહિ શકો
Aishwarya rai
ઐશ્વર્યા રાયની નણંદ શ્વેતા બચ્ચન નંદા તેના સાસરે કેમ નથી રહેતી? આ છે મોટું કારણ