हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રેવન્યુ કર્મચારી
રેવન્યુ કર્મચારી News
Satyanarayana katha
સરકારને સદબુદ્ધી આવે તે માટે રેવન્યુ કર્મચારીઓએ સત્યનારાયણની કથા કરાવી
રાજ્યમાં વર્ગ 3 ના રેવન્યુ વિભાગના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. ત્યારે ખેડા જિલ્લાના 10 તાલુકાના રેવન્યુ વિભાગના કર્મચારીઓએ પણ આ હડતાલમાં જોડાયા છે. પોતાની પડતર માંગણીઓને લઇ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ કરી રહયા છે, પરંતુ રાજ્ય સરકાર તેમની માંગો પુરી કરી રહ્યા નથી. સરકારને ભગવાન સત્યનારાયણ સદબુધ્ધી આપે તેવી માંગણી સાથે ખેડા કલેક્ટર કચેરી ખાતે સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતુ. સત્યનારાયણ કથામાં કલેક્ટર કચેરીના નડિયાદ શહેર, ગ્રામ્ય મામલતદાર કચેરી સહીતના કર્મચારીઓ જોડાયા હતા.
Dec 10,2019, 17:35 PM IST
Trending news
Gautam Adani
દીકરાના લગ્નમાં છલકાયા ગૌતમ અદાણીના આસું, અરબોના આસામીના સાદા જૂતાએ સૌનું ધ્યાન ગયું
baba vanga
વર્ષ 2025માં જ પ્રલયની શરૂઆત...! નવા બાબા વેંગાનો દાવો, જાણો શું કરી છે ભવિષ્યવાણી
Delhi Election 2025
27 વર્ષ પછી દિલ્હીમાં ભાજપની શાનદાર વાપસી, AAPને ધોબીપછાડ કઈ રીતે? આ છે 5 કારણો
Delhi Chunav 2025
27 વર્ષ પહેલા ડુંગળીને કારણે દિલ્હીની સત્તામાંથી બહાર થઈ ગઈ હતી BJP, મળી હતી હાર
heart attack
જાન લીલા તોરણે પાછી વળી! રાત્રે દાંડીયા રાસ લીધા અને સવારે વરરાજાનું હાર્ટએટેકથી મોત
7th pay commission da hike
1 જાન્યુઆરી 2025થી 56% થશે મોંઘવારી ભથ્થું! કેન્દ્રીય કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ
Delhi Election 2025
ઓખલામાં હવે અમાનતુલ્લાહ ખાન આગળ, બીજા નંબરે જે પાર્ટી પહોંચી તે જાણીને દંગ રહી જશો
big decision
ગુજરાત સરકારનો મોટો નિર્ણય : આ સરકારી કર્મચારીઓને હવેથી નહિ મળે મુસાફરી ભથ્થુ
Child Abandonment
આ બાળક કોનું છે? આણંદમાં રઝળતું મળ્યું 5 વર્ષનું બાળક, માસુમના બંને પગમાં ફ્રેક્ચર
Sanam Teri Kasam
2016 ની ફ્લોપ ફિલ્મ રી-રિલીઝ પછી થઈ ગઈ હિટ, બોક્સ ઓફિસ પર કરી રહી છે કરોડોની કમાણી