Rohit Sardana: વરિષ્ઠ પત્રકાર રોહિત સરદાનાનું કોરોનાથી નિધન

વરિષ્ઠ પત્રકાર રોહિત સરદાનાનું કોરોના સંક્રમણને કારણે નિધન થયું છે. રોહિત કોરોના સંક્રમણ સામેની લડતમાં હારી ગયા

Rohit Sardana: વરિષ્ઠ પત્રકાર રોહિત સરદાનાનું કોરોનાથી નિધન

નવી દિલ્હી: વરિષ્ઠ પત્રકાર રોહિત સરદાનાનું (Rohit Sardana) શુક્રવારના કોરોના સંક્રમણને કારણે નિધન થયું છે. ZEE News મુખ્ય સંપાદક સુધીર ચૌધરીએ એક ટ્વીટમાં તેમના અકાળ અવસાનની માહિતી આપી હતી.

સુધીર ચૌધરીએ (Sudhir Chaudhary) ટ્વીટ કર્યું, 'થોડા સમય પહેલા જિતેન્દ્ર શર્માનો ફોન આવ્યો. તેમણે જે કહ્યું તે સાંભળીને મારા હાથ ધ્રુજી ઉઠ્યા. અમારા મિત્ર અને સાથીદાર રોહિત સરદાનાનું મોતના સમાચાર હતા. આ વાયરસ આપણી નજીકના કોઈને પસંદ કરશે, તેની કલ્પના નહોતી. હું આ માટે તૈયાર નહોતો. આ ભગવાનનો અન્યાય છે... ॐ શાંતિ.'

— Sudhir Chaudhary (@sudhirchaudhary) April 30, 2021

— C R Paatil (@CRPaatil) April 30, 2021

— Amit Shah (@AmitShah) April 30, 2021

લાંબા સમય સુધી ZEE News માં કર્યું હતું કામ
રોહિત સરદાના (Rohit Sardana) લાંબા સમય સુધી ZEE News માં એન્કર રહ્યા હતા. વર્ષ 2018 માં જ રોહિત સરદાનાને ગણેશ શંકર વિદ્યાર્થી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news