આજે વડોદરા દુષ્કર્મની ઘટાનાનું કરાશે રિ-ક્રિએશન

વડોદરામાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મનો મામલે બંને આરોપીઓને તપાસ માટે તરસાલી લઈ જવાયા હતા. મોડી રાત્રે પોલીસની ટીમ આરોપીઓને લઈ તરસાલી પહોંચી હતી. આરોપીઓને દોરડાથી બાંધી રાખવામાં આવ્યા ગતા. આરોપીઓને જોવા લોકોની ભારે ભીડ જામી હતી. પોલીસે આરોપીઓના નિવાસ્થાન પર જઈ રી-ક્રીયેશન પણ કર્યું હતું.

Trending news