ગુજરાતમાં શું છે જળાશયોની પરીસ્થિતી, જાણો વિગતવાર સમાચાર

ચોમાસુ તો આવતું હશે ત્યારે આવશે, ઉનાળો કેવી રીતે નીકળશે? રાજ્યનાં 203 જળાશયોમાં પાણીનો જથ્થો એટલો ઓછો છે કે વપરાશના પાણીની વાત તો દૂર રહી, પીવાનું પાણી ખૂટી પડે તો નવાઈ નહીં, 100 જેટલા ડેમ તળિયાઝાટક થઈ ગયા છે, જુઓ 29 જિલ્લામાં પાણીની અછતનો એક્સ-રે

Trending news