हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સ્વાસ્થય મંત્રાલય
સ્વાસ્થય મંત્રાલય News
Press conference
દર કલાકે કોરોના પીડિતનું થઇ રહ્યું છે મોત, રાજ્ય સરકાર સબસલામતની ગુલબાંગો પોકારે છે.
ગુજરાતમાં કોરોના (Coronavirus) ના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે રાજ્યનાં આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ દ્વારા પત્રકાર પરિષદ સંબોધિત કરી હતી. તેમણે જણાવ્યું કે, આજના દિવસમાં સાંજના 5 વાગ્યા સુધીમાં કુલ ૩૮૮ નવા કેસ નોંધાયા છે. જો કે સામે પક્ષે ૨૦૯ લોકોને ડિસ્ચાર્જ પણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત 49 લોકોનાં મોત નિપજ્યાં છે.
May 7,2020, 20:38 PM IST
કોરોના વાયરસ
દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 35 હજારને પાર, રિકવરી રેટ 25.37%: સ્વાસ્થય મંત્રાલય
દેશમાં કોરોનાં દર્દીઓની સંખ્યા વધીને 35 હજારની પાર થઇ ચુકી છે. ગત્ત 24 કલાકમાં 1993 સંક્રમિત વધ્યા છે અને 73નાં મોત થઇ ચુક્યા છે. આ સંક્રમણથી દર્દીઓનો રિકવરી રેટ પણ 25.37 % થઇ ગયો છે. સ્વાસ્થય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે અહીં માહિતી આપી હતી. અગ્રવાલે કહ્યું કે, દેશમાં કોરોનાથી અત્યાર સુધી 35043 કેસ સામે આવ્યા છે. 8889 દર્દી સાજા થયા છે. આ મહામારીમાં અત્યાર સુધી 1147 નાં મોત થયા છે.
May 1,2020, 17:13 PM IST
Health Ministry
સ્વાસ્થય મંત્રીએ આપ્યા રાહતના સમાચાર, 80 જિલ્લામાં કોરોના પર લાગી બ્રેક
કોરોના વાયરસ (Coronavirus) ને લઈને દેશભરમાં ડરનો માહોલ પેદા થયો છે. આ વચ્ચે સ્વાસ્થય મંત્રાલયે વાયરસની વેક્સીનને લઈને સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી ડો.હર્ષવર્ધન (harsh vardhan) પણ હાજર રહ્યા હતા. ડો. હર્ષવર્ધને કહ્યું કે, ગત 14 દિવસોમાં આપણો ડબલિંગ રેટ 8.7 રહ્યો છે. જ્યારે કે, 7 દિવસોમાં તે 7.2 હતો, ગત બે દિવસોમાં તે લગભગ 10.9 રહ્યો છે.
Apr 28,2020, 12:33 PM IST
કોરોના વાયરસ
રાહતના સમાચાર: કોરોનાના દર્દીઓનાં સ્વસ્થય થવાની ટકાવારી વધી, 325 જિલ્લા ચેપ મુક્ત
સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ગુરુવારે કહ્યું કે, દેશમાં કોરોના વાયરસના (Coronavirus) સંક્રમણને અટકાવવા માટે કરવામાં આવી રહેલા ઉપાયો હવે સાર્થકક પરિણામો જોવા મળી રહ્યા છે. આનું જ પરિણામ છે કે દેશમાં સંક્રમિત દર્દીઓનાં સ્વસ્થ થવાનું પ્રમાણ વધ્યું છે. સાથે જ દેશનાં 325 જિલ્લા ચેપ મુક્ત છે.
Apr 16,2020, 23:34 PM IST
narendra modi
Lockdown: PM મોદીએ આપ્યો મંત્ર- સ્વસ્થ ભારત માટે જાન પણ જરૂરી છે, જહાન પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 24 માર્ચના કોરોના સામે લોકડાઉનની જાહેરાત કરતા લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે, જાન હે તો જાહન હે. આજે મુખ્યમંત્રીઓથી વીડિયો કોન્ફરન્સમાં કહ્યું, હવે સ્વસ્થ અને સમૃદ્ધ ભારત માટે જાન પણ જરૂરી છે અને જહાન પણ. દેશને પ્રત્યેક વ્યક્તિ બંનેની ચિંતા કરતા પોતાનું કર્તવ્ય નિભાવે. વડાપ્રધાનનું આ નિવેદન કોરોનાથી લડવામાં ભારતની રણનીતિની જીતના સંકેત આપે છે.
Apr 11,2020, 20:37 PM IST
uddhav thackeray
ઓડિશા, પંજાબ બાદ મહારાષ્ટ્રમાં 30 એપ્રિલ સુધી વધાર્યું લોકડાઉન, CM ઉદ્ધવની જાહેરાત
ઓડિશા, પંજાબ બાદ હવે મહારાષ્ટ્રએ પણ 30 એપ્રિલ સુધી લોકડાઉન વધાર્યું છે. સીએમ ઠાકરે ઉદ્ધવે શનિવારના લોકડાઉન વધારવાની જાહેરાત કરી છે. ઠાકરેએ કહ્યું કે, કેટલીક જગ્યાએ લોકડાઉનને વધુ કડક કરવાની જરૂર છે. જો નહીં કર્યું તો મુશ્કેલીઓ વધશે. આ વાયરસ જ્ઞાતિ નથી જોતો. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાનથી વીડિયો કોન્ફરન્સમાં પહેલા જ રાજ્યમાં લોકડાઉન વધારવા સંબંધમાં કહ્યું હતું.
Apr 11,2020, 18:48 PM IST
Coronavirus
દેશમાં કોરોનાના 4067 દર્દી, તબલીગી જમાતના 1445 લોકો, 109ના મોત: સ્વાસ્થ્ય મંત્રાલય
આ મહામારીના કારણે અત્યાર સુધીમાં 109 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે આ જાણકારી આપી છે.
Apr 6,2020, 18:38 PM IST
Trending news
heart attack
તમારા ઘરના રસોડામાં જ છે હાર્ટ એટેકનું જોખમ ઘટાડતી 5 વસ્તુઓ, રોજ ખાવાનું કરી દો શરુ
Bonus Share
1 શેર પર 1 બોનસ શેર આપી રહી છે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, જાણો દરેક વિગત
Team India
ભારતના નવા વનડે કેપ્ટનને લઈને એક નવું નામ આવ્યું સામે, આ ખેલાડી સંભાળશે કમાન!
budh gochar 2025
Budh Gochar: બુધ ગ્રહનો ઘનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ, 3 રાશિનો ધનવાન બનવાનો સમય શરુ થયો
Delhi Assembly Elections 2025
Delhi Election Result Live: દિલ્હીમાં કોના સિરે સજશે તાજ? AAP ની થશે વાપસી કે પછી ભગવો લહેરાશે...મતગણતરી શરૂ
Miniratna Company
Q3 Results: સરકારી પાવર કંપનીએ કરી ડિવિડેન્ડની જાહેરાત, ઈન્વેસ્ટરોને થશે લાભ
Lucky Ali
66 વર્ષની ઉંમરે ચોથી વખત લગ્ન કરવા જઈ રહ્યો છે એક્ટર! 3 વાર થયા છે છૂટાછેડા
Navsari news
નવસારીમાં ઠેર ઠેર ખુલ્લી પડી છે મોતની ગટરો, વારંવાર રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન
Gautam Adani
પુત્રના લગ્ન પર ગૌતમ અદાણીએ 10,000 કરોડનું કર્યું દાન, આ વાત માટે માંગી માફી
world Biggest Treasure
ભારતના પડોશી દેશમાં મળ્યો હતો દુનિયાનો સૌથી મોટો ખજાનો,એક જ વારમાં મળ્યો અબજનો ભંડાર