हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સીબીઆઇ કોર્ટ
સીબીઆઇ કોર્ટ News
પી. ચિદમ્બરમ
INX મીડિયા કેસ: પી ચિદમ્બરમ જશે જેલમાં કે પછી મળશે જામીન, આજે આવશે ચુકાદો
આઇએનએક્સ મીડિયા કેસમાં ધરપકડ કરવામાં આવેલા કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમના સીબીઆઇ રિમાન્ડ આજે પુરા થઇ રહ્યાં છે. કોર્ટમાં આજ આ વાતનો ચુકાદો આવશે કે તેમને ન્યાયિક કસ્ટડી અંતર્ગત જેલ મોકલવા આવશે અથાવ તેમને જામીન મળી જશે
Sep 3,2019, 10:30 AM IST
ઉન્નાવ રેપ કેસ
ઉન્નાવ રેપ કેસ: CBI કોર્ટમાં હાજર થશે અકસ્માતના આરોપી ટ્રક ડ્રાઇવર-ક્લીનર
ઉન્નાવ દુષ્કર્મ પીડિતાની સાથે રાયબરેલીમાં થયેલા એક માર્ગ અકસ્માતમાં શુક્રવાર (2 ઓગસ્ટ)ના કડક સુરક્ષા વચ્ચે ટ્રકના ડ્રાઇવર અને ક્લીનરને લખનઉની સીબીઆઇ કોર્ટમાં હાજર કરવામાં આવશે
Aug 2,2019, 11:04 AM IST
દીનુ બોઘા
અમિત જેઠવા હત્યા કેસ ચુકાદો,જુઓ અમિત જેઠવાના પિતા સાથેની વાતચીત
આજે અમિત જેઠવા હત્યા કેસમાં CBI કોર્ટ તમામ દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે. તેમજ મુખ્ય આરોપી પૂર્વ સાંસદ દીનુ બોઘા સહિત તમામ આરોપીઓને આજીવન કેદની સજા સાથે રૂપિયા 60.50 લાખનો દંડ ફટકાર્યો છે
Jul 11,2019, 16:18 PM IST
zee 24 kalak
અમિત જેઠવા હત્યા કેસ મામલે કોર્ટનો ચુકાદો, તમામ દોષિતોને આજીવન કેદની સજા
આજે અમિત જેઠવા હત્યા કેસમાં CBI કોર્ટ તમામ દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે. તેમજ મુખ્ય આરોપી પૂર્વ સાંસદ દીનુ બોઘા સહિત તમામ આરોપીઓને આજીવન કેદની સજા સાથે રૂપિયા 60.50 લાખનો દંડ ફટકાર્યો છે
Jul 11,2019, 14:05 PM IST
આરટીઆઇ
અમિત જેઠવા હત્યા કેસ મામલે કોર્ટનો ચુકાદો, તમામ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં
આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસ મામલે આજે સીબીઆઇ કોર્ટે ચુકાદો આપ્યો છે. દીનુ બોઘા સોલંકી સહિત તમામ 7 આરોપીઓને કોર્ટે દોષિત જાહેર કર્યા છે.તમામને પોલીસ કસ્ટડીમાં લેવાયા છે.દોષિત આરોપીઓને 11 તારીખે સજાનું એલાન કરવામાં આવશે. શૈલેષપંડ્યા, ઉદાજી ઠાકોર, શિવા પચાણ, શિવા સોલંકી, બહાદુરસિંહ વાઢેર, સંજય ચૌહાણ, અને દિનુ બોઘાને કોર્ટે દોષિત જાહેર કર્યા છે.
Jul 6,2019, 18:00 PM IST
આરટીઆઇ
RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસ મામલે કોર્ટનો ચુકાદો, જુઓ આરોપીઓને શું સજા ફટકારવામાં આવી
આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસ મામલે આજે સીબીઆઇ કોર્ટે ચુકાદો આપ્યો છે. દીનુ બોઘા સોલંકી સહિત તમામ 7 આરોપીઓને કોર્ટે દોષિત જાહેર કર્યા છે.તમામને પોલીસ કસ્ટડીમાં લેવાયા છે.દોષિત આરોપીઓને 11 તારીખે સજાનું એલાન કરવામાં આવશે. શૈલેષપંડ્યા, ઉદાજી ઠાકોર, શિવા પચાણ, શિવા સોલંકી, બહાદુરસિંહ વાઢેર, સંજય ચૌહાણ, અને દિનુ બોઘાને કોર્ટે દોષિત જાહેર કર્યા છે.
Jul 6,2019, 17:35 PM IST
આરટીઆઇ
RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસ મામલે કોર્ટનો ચુકાદો, જુઓ ગૃહ રાજ્યમંત્રી અને કોંગ્રેસ નેતાએ શું કહ્યું
આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસ મામલે આજે સીબીઆઇ કોર્ટે ચુકાદો આપ્યો છે. દીનુ બોઘા સોલંકી સહિત તમામ 7 આરોપીઓને કોર્ટે દોષિત જાહેર કર્યા છે.તમામને પોલીસ કસ્ટડીમાં લેવાયા છે.દોષિત આરોપીઓને 11 તારીખે સજાનું એલાન કરવામાં આવશે. શૈલેષપંડ્યા, ઉદાજી ઠાકોર, શિવા પચાણ, શિવા સોલંકી, બહાદુરસિંહ વાઢેર, સંજય ચૌહાણ, અને દિનુ બોઘાને કોર્ટે દોષિત જાહેર કર્યા છે.
Jul 6,2019, 16:45 PM IST
આરટીઆઇ
RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસ મામલે કોર્ટનો ચુકાદો, 7 આરોપીઓને દોષિત જાહેર કર્યા
આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસ મામલે આજે સીબીઆઇ કોર્ટે ચુકાદો આપ્યો છે. દીનુ બોઘા સોલંકી સહિત તમામ 7 આરોપીઓને કોર્ટે દોષિત જાહેર કર્યા છે.તમામને પોલીસ કસ્ટડીમાં લેવાયા છે.દોષિત આરોપીઓને 11 તારીખે સજાનું એલાન કરવામાં આવશે. શૈલેષપંડ્યા, ઉદાજી ઠાકોર, શિવા પચાણ, શિવા સોલંકી, બહાદુરસિંહ વાઢેર, સંજય ચૌહાણ, અને દિનુ બોઘાને કોર્ટે દોષિત જાહેર કર્યા છે.
Jul 6,2019, 15:05 PM IST
આરટીઆઇ
RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસ મામલે આજે CBI કોર્ટમાં આવી શકે ચુકાદો
આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસ મામલે આજે સીબીઆઇ કોર્ટમાં ચુકાદો આવી શકે છે. હત્યાકેસના આરોપીને કોર્ટમાં લાવવામાં આવ્યા છે. દીનુબોધા સહીતના તમામ આકોપીઓ કોર્ટરૂમ પહોંચ્યા છે.
Jul 6,2019, 12:11 PM IST
ઇશરત જહાં એન્કાઉન્ટર કેસ
ઇશરત જહાં એન્કાઉન્ટર કેસ : ડી જી વણઝારા અને એન કે અમીનની ડિસ્ચાર્જ અરજી રદ
ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં પૂર્વ આઇપીએસ ઓફિસર ડી જી વણઝારા અને એન કે અમીનની ડિસ્ચાર્જ અરજી કોર્ટે ફગાવી છે અને હાલ પુરતી કોઇ રાહત આપવામાં આવી નથી. આ કેસની વધુ સુનાવણી આગામી 7મી સપ્ટેમ્બર પર રાખવામાં આવી છે. અહીં નોંધનિય છે કે, આતંકવાદી હોવાની આશંકાને પગલે વર્ષ 2004માં ઇશરત જહાં સહિત ચાર શખ્સોનું ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એન્કાઉન્ટર કરાયું હતું.
Aug 7,2018, 12:52 PM IST
Trending news
Miniratna Company
Q3 Results: સરકારી પાવર કંપનીએ કરી ડિવિડેન્ડની જાહેરાત, ઈન્વેસ્ટરોને થશે લાભ
Lucky Ali
66 વર્ષની ઉંમરે ચોથી વખત લગ્ન કરવા જઈ રહ્યો છે એક્ટર! 3 વાર થયા છે છૂટાછેડા
Navsari news
નવસારીમાં ઠેર ઠેર ખુલ્લી પડી છે મોતની ગટરો, વારંવાર રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન
Gautam Adani
પુત્રના લગ્ન પર ગૌતમ અદાણીએ 10,000 કરોડનું કર્યું દાન, આ વાત માટે માંગી માફી
world Biggest Treasure
ભારતના પડોશી દેશમાં મળ્યો હતો દુનિયાનો સૌથી મોટો ખજાનો,એક જ વારમાં મળ્યો અબજનો ભંડાર
Gujarati immigrants
હાથ જોડીને કહ્યું ન જવું જોઈએ અમેરિકા, USથી પરત આવેલા ગુજરાતીએ વર્ણવી પોતાની આપવીતી
Paneer and Milk not Vegetarian
શું પનીર અને દૂધ વેજિટેરિયન નથી? ભારતીય ડોક્ટરના નિવેદનથી ઊભો થયો વિવાદ
The American Dream
આખરે શું છે આ 'અમેરિકન ડ્રીમ'? જેના માટે જીવ જોખમમાં મૂકીને પણ USA જાય છે ગુજરાતી
illegal Indian immigrants
ગુજરાતીઓમાં ટેન્શન! અમેરિકા બીજા 487 ગેરકાયદે પ્રવાસીઓને ભારત તગેડશે
Vadodara Municipal Corporation
વડોદરા પાલિકાનો મોટો નિર્ણય, હવે શહેરના જાહેર રસ્તાઓ પર નહીં જોવા મળે હોર્ડિંગ્સ