हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સંરક્ષણ મંત્રી
સંરક્ષણ મંત્રી News
rajnath singh
થાક્યા વગર સતત કામ કરી રહી છે મોદી સરકાર: સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ
ગાઝીયાબાદમાં રાષ્ટ્રીય યુવા સમ્મેલનમાં મુખ્ય અતિથિ તરીકે પહોંચેલા સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, 100 દિવસમાં સરકાર દ્વારા અવિશ્વસનીય કામગીરી થઇ
Sep 8,2019, 23:47 PM IST
રાજનાથ સિંહ
મોદી સરકાર 2.0 : અમિત શાહે ગૃહમંત્રી, રાજનાથે સંરક્ષણ મંત્રીનો ચાર્જ લીધો
અમિત શાહે પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, "હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લોકોની સુરક્ષા અને કલ્યાણ માટે કામ કરીશ. મારામાં વિસ્વાસ મુકવા બદલ પીએમ મોદીનો આભાર. દેશની સુરક્ષા અને નાગરિકોનું કલ્યાણ મારી પ્રાથમિક્તા રહેશે." રાજનાથ સિંહ સંરક્ષણ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળતા પહેલા દિલ્હીમાં આવેલા રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ગયા હતા અને અહીં તેમણે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
Jun 1,2019, 14:59 PM IST
Manohar Parrikar
ગોવામાં ભાજપના સંકટ મોચક મનોહર પર્રિકરનું આવુ હતુ રાજકીય જીવન
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રચારકથી દેશના સંરક્ષણ મંત્રી અને ગોવાના મુખ્યમંત્રી પદ સુધી પહોંચેલા પર્રિકરની તેમના તટીય ગૃહ રાજ્ય ગોવામાં છબી એક સામાન્ય અને સાધારણ વ્યક્તિ તરીકેની રહી છે. 63 વર્ષીય પર્રિકરે ચાર વખત ગોવાના મુખ્યમંત્રી તરીકે કામ કર્યું. નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં બનેલી સરકાર દરમિયાન તેઓ સંરક્ષણ મંત્રી પણ રહ્યા. વિવિધ પક્ષો સાથે પણ ખુબ જ મિત્રતા પુર્ણ સંબંધો ધરાવતા પર્રિકર એક ઉમદા વ્યક્તિત્વ હતા. ગોવામાં કોંગ્રેસના ગઢનાં કાંગરા ખેરવવાનું કામ પણ પર્રિકરે જ કર્યું હતું.
Mar 18,2019, 10:17 AM IST
Manohar Parrikar
જ્યારે જાહેરમાં પર્રિકરે કહ્યું કે અડવાણી ઉતરી ગયેલા અથાણા જેવા વ્યક્તિ છે
ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું રવિવારે 17 માર્ચ 2019ના રોજ નિધન થઇ ગયું હતું. પર્રિકરની છબી એક ઇમાનદાર, સાદગીપસંદ અને સમર્પિત નેતા તરીકેની રહી હતી.
Mar 17,2019, 23:31 PM IST
narendra modi
આધુનિક ગોવાનાં નિર્માતા હતા મનોહર પર્રિકર:વડાપ્રધાન મોદીએ વ્યક્ત કર્યો શોક
ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું નિધન રવિવારે સાંજે 06.40 વાગ્યે થયું હતું
Mar 17,2019, 23:08 PM IST
Manohar Parrikar
મનોહર પર્રિકરના પણજી ખાતે થશે અંતિમ સંસ્કાર, રાષ્ટ્રીય શોક જાહેર
ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું નિધન રવિવારે સાંજે 06.40 વાગ્યે તેમના પોતાના ઘરે થયું
Mar 17,2019, 23:32 PM IST
Manohar Parrikar
ગોવાના CM હોવા છતા પણ સ્કુટર પર જતા વિધાનસભા, લારીએ ઉભા રહી પીતા ચા !
એક વર્ષથી પણ વધારે સમય કેન્સર સામે લડી રહેલા ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું લાંબી બિમારી બાદ 17 માર્ચ, 2019ના દિવસે નિધન થઇ ગયું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરીને તેમના નિધન અંગે શોકાંજલી પાઠવી હતી. તેના થોડા સમય પહેલા જ સીએમઓ ઓફીસ દ્વારા ટ્વીટ કરીને તેમની સ્થિતી નાજુક હોવાનું જણાવાયું હતું. ડોક્ટર્સ દ્વારા પોતાનાં તરફથી સંપુર્ણ પ્રયાસો કરવામાં આવ્યા હતા. હાલ તો આ સમાચાર મળતાની સાથે જ લાખો સમર્થકો તેમના ઘરની બહાર એકત્ર થવા લાગ્યા છે.
Mar 17,2019, 22:47 PM IST
Manohar Parrikar
આજે વાત એવા એક સાલસ -નિષ્કલંક નેતાની જેણે અંતિમ શ્વાસ સુધી દેશની સેવા કરી
નાકમાં ટ્યુબો લાગેલી હોવા છતા ગોવાનું બજેટ રજુ કર્યું અને ભાવુક નિવેદન આપતા કહ્યું કે અંતિમ શ્વાસ સુધી સંપુર્ણ નિષ્ઠા સાથે ગોવાનાં લોકોની સેવા કરીશ
Mar 17,2019, 20:58 PM IST
Manohar Parrikar
ગોવા મુખ્યમંત્રી પર્રિકરનું નિધન, રાષ્ટ્રપતિએ વ્યક્ત કર્યો શોક
ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું નિધન થયું છે. લાંબા સમયથી કેન્સર સામે લડી રહેલા પર્રિકરે આખરે હથિયાર હેઠા મુક્યા હતા
Mar 17,2019, 20:52 PM IST
Manohar Parrikar
ગોવા CM મનોહર પર્રિકરના નિધન બાદ સમગ્ર દેશ શોક સંતપ્ત
ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું નિધન થયું છે. લાંબા સમયથી કેન્સર સામે લડી રહેલા પર્રિકરે આખરે હથિયાર હેઠા મુક્યા હતા.
Mar 17,2019, 20:38 PM IST
Wing Commander Abhinandan Varthaman
વિંગ કમાન્ડર અભિનંદનનો ખુલાસો, કઇ રીતે વિત્યા પાકિસ્તાનમાં 60 કલાકનો સમય
શનિવારે સવારે વાયુસેના બી.એસ ધનોઆએ વિંગ કમાન્ડર અભિનંદન સાથે મુલાકાત યોજી હતી
Mar 2,2019, 20:00 PM IST
Nirmala Sitharaman
રાફેલ ડીલમાં HAL અને રિલાયન્સ ડિફેન્સ મુદ્દે ભાજપ-કોંગ્રેસ સામ સામે
રાફેલ ડિલમાં HALને નજર અંદાજ કરીને રિલાયન્સ ડિફેન્સને કોન્ટ્રાક્ટ અપાવવાનો UPA સરકારનાં સંરક્ષણ મંત્રીએ આરોપ લગાવતા સિતારમણે કહ્યું આ કામ કોંગ્રેસે જ કર્યું હતું
Sep 18,2018, 17:58 PM IST
Congress-BJP
કોંગ્રેસે દિલ્હીમાં કાઢી રાફેલ પરેડ, મોદી સરકાર પર કર્યા આકરા પ્રહાર
દિલ્હીના કનોટ પ્લેસમાં કોંગ્રેસે રિપબ્લિક પરેડની જેમ જ રાફેલ પરેડ કાઢી અને સરકારને ઘેરવાોન પ્રયાસ કર્યો હતો
Sep 8,2018, 19:03 PM IST
Trending news
breakfast
Breakfast: નાસ્તો કરતી વખતે કરેલી આ 5 ભૂલથી બગડે છે શરીરની તંદુરસ્તી, સુધારો આદત
LPG Cylinder
સવાર સવારમાં મળ્યાં સારા સમાચાર, બજેટ પહલા સસ્તો થયો રાંધણ ગેસનો બાટલો, રેટ જાણો
Fitkari benefits
સ્કિન પરથી ડાઘ દુર કરવાનો સસ્તો ઉપાય છે ફટકડી, આ 3 માંથી કોઈ એક રીતે કરો ઉપયોગ
Budget 2025
Budget 2025 LIVE: ઈન્તેજારનો આવશે અંત...આજે રજુ થશે બજેટ, આ સેક્ટર્સ પર હશે ફોકસ
Surya Shani Yuti 2025
સૂર્ય-શનિની યુતિથી 3 રાશિઓને થશે ચારેતરફથી લાભ, 12 ફેબ્રુઆરીથી આ લોકોનો સમય બદલશે
Budget
બજેટમાં મિડલ ક્લાસને મળવાની છે ગુડ ન્યૂઝ? પીએમ મોદીએ આપ્યો મોટો સંકેત
Production House
રાજકુમાર રાવ-પત્રલેખાએ લોન્ય કર્યુ પ્રોડક્શન હાઉસ, સમજાવ્યો 'કેમ્પા ફિલ્મ'ના નામનો અ
Ind vs Eng
ચોથી T20માં ટીમ ઈન્ડિયાનો 15 રનથી વિજય, ઈંગ્લેન્ડને હરાવીને સિરીઝ પર કર્યો કબજો
gujarat
દ્વારકા-જામનગરના 42 ટાપુ પર પોલીસની મેગા ડ્રાઈવ; 7 ટાપુઓ પરથી ગેરકાયદેસર બાંધકામ દૂર
Shiv Mandir Ulatu
સિંગલ છો... વેલેન્ટાઈન ડે પહેલા આ મંદિરમાં માત્ર દર્શન કરવાથી મળે છે પાર્ટનર