हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
નવલખી મેદાન
નવલખી મેદાન News
વડોદરા
વડોદરા: નવલખી ગેંગરેપ મામલે આજે સ્પેશિયલ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાશે
નવલખી ગેંગરેપ મામલે સ્પેશિયલ કોર્ટમાં આજે રજૂ થશે ચાર્જશીટ. 44 દિવસમાં જ 1000 પેજની ચાર્જશીટ તૈયાર કરાઈ. ફાંસીની જોગવાઈ ધરાવતી કલમ 6(1) અને લૂંટની કલમ 394 નો ઉમેરો કરાયો. 28 નવેમ્બર ના રોજ રાત્રે નવલખી મેદાન ખાતે સગીરા પર કિશન માથાસૂરિયા અને જશો સોલંકી એ દુષ્કર્મ કર્યું હતું.
Jan 22,2020, 10:30 AM IST
Vadodara
વડોદરા પોલીસનું ફિલ્મી પગલું: નવલખી દુષ્કર્મના આરોપીના 8 દિવસના રિમાન્ડ
શહેરના નવલખી મેદાનમાં સગીરા પર થયેલ સામૂહિક દુષ્કર્મના મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પાસેથી કબ્જો મેળવ્યા બાદ વડોદરા પોલીસે આરોપીઓને પીડિતા સમક્ષ રજૂ કરી ઓળખ પરેડ કરાવી. પીડિતાએ આરોપીઓને ઓળખી કાઢતા જ તેમને કોર્ટમાં હાજર કરી પોલીસે 8 દિવસના રિમાન્ડ મેળવ્યા. વડોદરાના નવલખી મેદાનમાં દુષ્કર્મના મામલામાં 10 દિવસ બાદ આરોપીઓને પકડવામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી હતી. ત્યારબાદ વડોદરા ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને સોમવારે નર્મદા ભુવન ખાતે મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કર્યા.
Dec 9,2019, 22:10 PM IST
વડોદરા દુષ્કર્મ કેસ
વડોદરા દુષ્કર્મ કેસના બંને નરાધમોને ઓળખ પરેડ માટે લઇ જવાયા
નવલખી મેદાન પર સામુહિક દુષ્કર્મનો મામલે કિશન માથાસૂરિયા અને જશો સોલંકીને હરણી પોલીસ મથકથી ઓળખ પરેડ માટે લઇ જવાયા હતા. ક્રાઇમ બ્રાન્ચ પોલીસ અને એસ.આર.પીની સુરક્ષા સાથે બળાત્કારીઓને લઈ જવાયા હતા. એન.જી.ઓ પીડિતાને લઈ નર્મદા ભુવન પહોંચી હતી. મેજિસ્ટ્રેટ સામે બળાત્કારીઓની ઓળખ પરેડની કાર્યવાહી શરૂ કરાઇ હતી. નર્મદા ભુવન ઓળખ પરેડ માટે આરોપીઓને લવાયા હતા.
Dec 9,2019, 15:55 PM IST
Vadodara
વડોદરાનાં નરપિશાચોને અમદાવાદ ક્રાઇમબ્રાંચે સોંપ્યા...
વડોદરાનાં નરપિશાચોને અમદાવાદ ક્રાઇમબ્રાંચે સોંપ્યા હતા. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઝડપેલા આરોપીઓને વડોદરા પોલીસને સોંપ્યા હતા.
Dec 8,2019, 20:25 PM IST
વડોદરા
વડોદરામાં દુષ્કર્મ મામલે સામાજિક કાર્યકરોના ઉપવાસ
વડોદરાના નવલખી મેદાનમાં સગીરા સાથે દુષ્કર્મના મામલામાં ત્રણ દિવસ બાદ પણ આરોપીઓ ન પકડાતાં સામાજિક કાર્યકર અતુલ ગામેચિએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. નવલખી દુષ્કર્મ મામલામાં આરોપીઓને પકડવા પોલીસે 22 ટીમો બનાવી છે. તમામ ટીમ છેલ્લા ત્રણ દિવસથી આરોપીઓને શોધવા રાત દિવસ એક કરી રહી છે. તેમ છતાં પોલીસને સફળતા મળી નથી. ત્યારે સામાજીક કાર્યકર અતુલ ગામેચિ સહિત ત્રણ લોકો ગાંધીનગર ગૃહની બહાર આમરણાંત ઉપવાસ પર બેઠા છે. સગીરા સાથે દુષ્કર્મના આરોપી નહિ પકડાય ત્યાં સુધી સામાજિક કાર્યકરો ઉપવાસ પર બેસશે.
Dec 2,2019, 15:29 PM IST
Trending news
Team India
ભારતના નવા વનડે કેપ્ટનને લઈને એક નવું નામ આવ્યું સામે, આ ખેલાડી સંભાળશે કમાન!
budh gochar 2025
Budh Gochar: બુધ ગ્રહનો ઘનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ, 3 રાશિનો ધનવાન બનવાનો સમય શરુ થયો
Delhi Assembly Elections 2025
Delhi Election Result Live: દિલ્હીમાં કોના સિરે સજશે તાજ? AAP ની થશે વાપસી કે પછી ભગવો લહેરાશે...થોડીવારમાં શરૂ થશે મતગણતરી
Miniratna Company
Q3 Results: સરકારી પાવર કંપનીએ કરી ડિવિડેન્ડની જાહેરાત, ઈન્વેસ્ટરોને થશે લાભ
Lucky Ali
66 વર્ષની ઉંમરે ચોથી વખત લગ્ન કરવા જઈ રહ્યો છે એક્ટર! 3 વાર થયા છે છૂટાછેડા
Navsari news
નવસારીમાં ઠેર ઠેર ખુલ્લી પડી છે મોતની ગટરો, વારંવાર રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન
Gautam Adani
પુત્રના લગ્ન પર ગૌતમ અદાણીએ 10,000 કરોડનું કર્યું દાન, આ વાત માટે માંગી માફી
world Biggest Treasure
ભારતના પડોશી દેશમાં મળ્યો હતો દુનિયાનો સૌથી મોટો ખજાનો,એક જ વારમાં મળ્યો અબજનો ભંડાર
Gujarati immigrants
હાથ જોડીને કહ્યું ન જવું જોઈએ અમેરિકા, USથી પરત આવેલા ગુજરાતીએ વર્ણવી પોતાની આપવીતી
Paneer and Milk not Vegetarian
શું પનીર અને દૂધ વેજિટેરિયન નથી? ભારતીય ડોક્ટરના નિવેદનથી ઊભો થયો વિવાદ