हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગાઁધીજી હત્યા
ગાઁધીજી હત્યા News
નરેન્દ્ર મોદી
મિશન@દક્ષિણ ગુજરાત : બેક ટુ બેક સુરતમાં આવવા પાછળ પીએમ મોદીનો શું ઈરાદો છે
જાન્યુઆરી મહિનામાં પીએમ મોદીએ બે વાર ગુજરાતનો પ્રવાસ કર્યો. બંને પ્રવાસોમાં તેમણે દક્ષિણ ગુજરાતમાં કરોડોના કામોનું લોકાર્પણ કર્યું. ગઈકાલે તેમણે સુરત અને દાંડીની વિઝીટમાં પણ કરોડોનાં વિકાસ કાર્યોનું શિલાન્યાસ તથા લોકાર્પણ કર્યુ. તથા ચારેય કાર્યક્રમોમાં ચારવાર સંબોધન કર્યુ. પણ સવાલ એ છે કે મોદી વારંવાર સુરત કેમ આવે છે. મોદીનું સુરત આવવા પાછળનું પ્રયોજન શું છે. શું પીએમ મોદીની સુરત મુલાકાતો તેમના મિશન દક્ષિણ ગુજરાતનો જ એક ભાગ છે. કરીએ કારણો પર એક નજર...
Jan 31,2019, 9:14 AM IST
નરેન્દ્ર મોદી
ગાંધીજીએ નમક સત્યાગ્રહને હથિયાર બનાવ્યું અને અંગ્રેજ સરકાર હચમચી ગઈઃ મોદી
સુરતમાં ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદઘાટન અને ત્યાર બાદ વિનસ હોસ્પિટલના લોકાર્પણ બાદ પીએમ મોદી દાંડી પહોંચ્યા છે. જ્યાં તેઓ હવે દાંડી મ્યૂઝિયમને રાષ્ટ્રને સમર્પિત કર્યું છે.
Jan 30,2019, 18:47 PM IST
નરેન્દ્ર મોદી
વિનસ હોસ્પિટલનું પીએમ મોદીએ કહ્યું લોકાર્પણ
સુરતમાં વિવિધ કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા બાદ પીએમ મોદી કતારગામ પહોંચ્યા હતા. તેમણે અહીં ટેકનોલોજીથી સજ્જ કરાયેલી 112 વર્ષ જૂની વિનસ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. 40 કરોડના ખર્ચે બનનાર વિનસ હોસ્પિટલ તેમણે લોકો માટે ખુલ્લી મૂકી હતી. અહીં તેઓ એક સભા પણ સંબોધન કરવાના છે.
Jan 30,2019, 16:15 PM IST
નરેન્દ્ર મોદી
પીએમ મોદીના આગમન પહેલા પાટીદાર, કોંગ્રેસ અને ભીમસેનાના કાર્યકરોની અટકાયત ક
વાઈબ્રન્ટ સમિટ બાદ આજે પીએમ મોદી જાન્યુઆરીમાં બીજીવાર ગુજરાતના મહેમાન બનવાના છે. આજે સુરત, દાંડીમાં કરોડોના કામોનું લોકાર્પણ કરવાના છે. ત્યારે એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. તેઓ સુરતમાં ઈન્ટરનેશનલ એરપોર્ટનું શિલાન્યાસ કરશે, ત્યાર બાદ દાંડી જવા રવાના થશે.
Jan 30,2019, 14:57 PM IST
નરેન્દ્ર મોદી
પીએમ મોદી ઉદઘાટન કરે તે પહેલા જુઓ દાંડી મ્યુઝિયમની Inside તસવીરો
ભારતની આઝાદીમાં ગુજરાતના દાંડીનું અનોખું મહત્વ છે. નવસારીના ઐતિહાસિક દાંડી સ્થળ ખાતે કરોડો રૂપિયાના ખર્ચે નમક સત્યાગ્રહ સ્મારકને આજે પીએમ મોદી દ્વારા ખુલ્લું મૂકવામાં આવશે. તેઓ તેને રાષ્ટ્રને અર્પણ કરી વિશ્વફલક પર મૂકશે. પીએમ મોદી આજે સુરતમાં પણ કેટલાક કાર્યક્રમોમાં હાજરી આપશે. આજે તેઓ દક્ષિણ ગુજરાતમાં વિવિધ ચાર સ્થળોએ કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારે જાણી લો અંદરથી કેવું લાગે છે 15 એકરમાં ફેલાયેલું દાંડી મ્યૂઝિયમ.
Jan 30,2019, 10:35 AM IST
Trending news
Miniratna Company
Q3 Results: સરકારી પાવર કંપનીએ કરી ડિવિડેન્ડની જાહેરાત, ઈન્વેસ્ટરોને થશે લાભ
Lucky Ali
66 વર્ષની ઉંમરે ચોથી વખત લગ્ન કરવા જઈ રહ્યો છે એક્ટર! 3 વાર થયા છે છૂટાછેડા
Navsari news
નવસારીમાં ઠેર ઠેર ખુલ્લી પડી છે મોતની ગટરો, વારંવાર રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન
Gautam Adani
પુત્રના લગ્ન પર ગૌતમ અદાણીએ 10,000 કરોડનું કર્યું દાન, આ વાત માટે માંગી માફી
world Biggest Treasure
ભારતના પડોશી દેશમાં મળ્યો હતો દુનિયાનો સૌથી મોટો ખજાનો,એક જ વારમાં મળ્યો અબજનો ભંડાર
Gujarati immigrants
હાથ જોડીને કહ્યું ન જવું જોઈએ અમેરિકા, USથી પરત આવેલા ગુજરાતીએ વર્ણવી પોતાની આપવીતી
Paneer and Milk not Vegetarian
શું પનીર અને દૂધ વેજિટેરિયન નથી? ભારતીય ડોક્ટરના નિવેદનથી ઊભો થયો વિવાદ
The American Dream
આખરે શું છે આ 'અમેરિકન ડ્રીમ'? જેના માટે જીવ જોખમમાં મૂકીને પણ USA જાય છે ગુજરાતી
illegal Indian immigrants
ગુજરાતીઓમાં ટેન્શન! અમેરિકા બીજા 487 ગેરકાયદે પ્રવાસીઓને ભારત તગેડશે
Vadodara Municipal Corporation
વડોદરા પાલિકાનો મોટો નિર્ણય, હવે શહેરના જાહેર રસ્તાઓ પર નહીં જોવા મળે હોર્ડિંગ્સ