हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
234/ 4
(34.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઇમરાન ખેડાવાલા
ઇમરાન ખેડાવાલા News
સિવિલ હોસ્પિટલ
સિવિલ હોસ્પિટલની કામગીરી પર ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ ઉઠાવ્યા સવાલ
જે દર્દીઓ ને સિવિલમાં મોકલ્યા છે તેમને સંતોષકારક સરવાર મળી નથી. ખેડાવાલાએ રાજ્યના આરોગ્ય સચિવને પોઝિટિવ દર્દીના આકડા સાથે કઇ હોસ્પીટલમા કેટલા બેડ કેટલા આઇસીયુ બેડ કેટલા વેન્ટીલેટર ખાલી છે તેની માહિતી આપવા માગં કરી છે.
May 16,2020, 15:39 PM IST
congress MLA
કોંગ્રેસી ધારાસભ્યે આખા રાજ્યને ખતરામાં મુક્યું? CM સહિત ઉચ્ચ નેતા સાથે બેઠક કરી
જમાલપુર- ખાડિયા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો છે.
Apr 14,2020, 21:56 PM IST
દિલ્હી
જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા સામે ઉગ્ર વિરોધ
દિલ્હીના શાહિનબાગ ખાતે હાજરી આપવાની ઘટના જમાલપુરના ધારાસભ્યનો પીછો છોડતી નથી. રવિવારે જમાલપુર ખાડીયા વિધાનસભાના બહેરામપુરાના રહિશોએ ઇમરાન ખેડાવાલાનો વિરોધ કર્યો. બહેરામપુરા નાગરીક સમિતિ દ્વારા બહેરામપુરા પોલીસ ચોકી ખાતે ઇમરાન ખેડાવાલાના વિરૂધ્ધમાં અને સીએએના સમર્થનમાં સુત્રોચાર કરવામાં આવ્યા. નાગરીક સમિતિના અરવિંદ મહેતાના કહેવા પ્રમાણે ઇમરાન ખેડાવાલાએ શાહિનબાગમાં હાજરી આપી પોતાની દલિત વિરોધી માનસિકતા છતી કરી છે અને તેઓ દલિતો માટે કામ કરતા નથી માટે તેમનો વિરોધ કરવામાં આવ્યો છે.
Feb 2,2020, 19:55 PM IST
Ahmedabad
અમદાવાદમાં ઈમરાન ખેડાવાલાએ પૂર્વ મેયરને ફટકારી નોટિસ
ઇમરાન ખેડાવાલા દ્વારા પૂર્વ મેયર અમિત શાહને નોટિસ આપવાનો મામલે અમિત શાહનું અતિ મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, મને હાલ નોટિસ મળી નથી. હું મારી વાતને વળગી રહયો છું, મારુ નિવેદન સભાની મિનિટ્સમાં પણ નોંધાયું છે. ઇમરાન ખેડાવાલા પોતે નથી બોલ્યા, પણ જ્યાંથી આવું બોલાતું હતું ત્યાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા એમ કહ્યું હતું. ઇમરાન ભાઈને 20000થી વધુ હિન્દુઓએ મત આપ્યા, તેઓ ફક્ત મુસ્લિમોના પ્રતિનિધિ નથી. શુ તેઓ પોતાના હિન્દૂ મતદારોને પૂછીને ગયા હતા??
Jan 30,2020, 19:25 PM IST
સિંહ
સરકારે સ્વિકાર્યું: રાજ્યમાં 2 વર્ષમાં 222 જેટલા એશિયાઈ સિંહના થયા મોત
રાજ્યમાં ચાલી રહેલા વિધાનસભાના ચોમાસા સત્રમાં સરકારે સ્વિકાર્યો કે રાજ્યમાં છેલ્લા 2વર્ષમાં 222 જેટલા એશિયાઇ સિંહોના મોત થયા છે. ગત બે વર્ષમાં 52 સિંહ તથા 74 સિંહણો અને 90 બચ્ચાઓના મોત અને 6 વણખોવાયેલા સહિત એમ કુલ 222 સિંહોના મોત થયા છે.
Jul 16,2019, 19:41 PM IST
Trending news
Rajkot mass wedding
વિદાય પહેલા જ રાજકોટમાં કન્યાના આંસુ ટપકવા લાગ્યા, ખુશીના દિવસે પરિવારમાં આવ્યું ટેન
Ben Duckett
17 ચોગ્ગા, 3 સિક્સર અને 165 રન! IND vs PAK મેચ પહેલા તૂટ્યો વર્લ્ડ રેકોર્ડ, પહેલીવાર
Weight loss
આ 5 પ્રકારના ફૂડ્સ વધારે છે ફેટી લિવરનો ખતરો, દરરોજ સેવન કરશો તો ભારે પડશે
petrol-diesel
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતમાં સસ્તું થઈ જશે પેટ્રોલ-ડીઝલ? જાણો વિગત
gujarat
મહાશિવરાત્રી મેળાને લઈને ST વિભાગની વિશેષ વ્યવસ્થા; જાણો ક્યાંથી કેટલી બસો મુકાશે?
gujarat
પાણી પીવા ગયેલી સગીરા સાથે મોટો કાંડ થતા રહી ગયો! હેવાન શૌચાલયમાં ખેંચી ગયો અને પછી.
Apple Foldable iPhone
Samsung ને રોવડાવવા આવી રહ્યો છે Apple નો ફોલ્ડેબલ ફોન, ક્યારે થશે લોન્ચ? જાણો વિગતે
Russia Ukraine war
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા ! રશિયન રક્ષા મંત્રીએ સૈનિકોને કર્યા હાઈ એલર્ટ
vastu tips
Vastu Tips: જીવનમાં સુખ અને સમૃદ્ધિ માટે અપનાવો આ 5 સરળ વાસ્તુ ટિપ્સ
Balvatika
અમદાવાદ કાંકરિયામાં બાલવાટિકાનું નામ બદલાયું; જાણો હવે કયા નવા નામથી ઓળખાશે?