हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અમૃતસર ગ્રેનેડ બ્લાસ્ટ
અમૃતસર ગ્રેનેડ બ્લાસ્ટ News
અમરિંદર સિંહ
નિરંકારી બ્લાસ્ટ માટે પંજાબ CMએ પાકિસ્તાન તરફ આંગળી ચીંધી, કહ્યું-ISIનો છે
એક પ્રેસ કોન્ફરન્સમાં સિંહે કહ્યું કે, આ એક આતંકી હુમલો હતો. આ હુમલામાં કોઈ પણ સાંપ્રદાયિક એન્ગલ નથી. તેમણે બુધવારે માહિતી આપતા કહ્યું કે, પોલીસે નિરંકારી ભવનમાં ગ્રેનેડથી હુમલો કરનારા બે આરોપીઓમાંથી એકની ધરપકડ કરી લીધી છે.
Nov 21,2018, 17:54 PM IST
અમૃતસર
અમૃતસર બ્લાસ્ટ: હુલાખોરની જાણકારી આપનારને 50 લાખનું ઇનામ
અદિલવાલ ગામના નિરંકારી ભવન પર થયેલા આ હુમલામાં ત્રણ લોકોના મોત થયા છે અને લગભગ 20 લોકો ઘાયલ થયા છે.
Nov 19,2018, 12:25 PM IST
નિરંકારી સંપ્રદાય
અમૃતસર બ્લાસ્ટ: કોણ છે નિરંકારી સંતો અને કેમ થાય છે તેમના પર હુમલા?
નિરંકારી સમુદાયને રુઢિવાદી શીખો દ્વારા વિધર્મી માનવામાં આવે છે. કેમ કે, ગુરુ ગ્રંથ સાહિબ કરતા તેઓ જીવિત ગુરુઓ પર વિશ્વાસ રાખે છે. આ કારણે તેઓ કટ્ટરપંથીઓનું મુખ્ય નિશાન હોય છે. 13 એપ્રિલ, 1978માં જનરલ સિંહ ભિંડરાવાલાના નેતૃત્વમાં થયેલ એક હિંસામાં 13 લોકો માર્યા ગયા હતા
Nov 19,2018, 12:04 PM IST
અમૃતસર
અમૃતસર: નિરંકારી ભવન પર ગ્રેનેડ હુમલામાં મુખ્ય ઉપદેશકનું મોત
ગ્રેનેડ હુમલામાં મુખ્ય ઉપદેશક સુખદેવ કુમારનું પણ મોત થયું છે. પોલીસના જણાવ્યા અનુસાર ગ્રેનેડ સ્ટેજ પાસે ફેંકવામાં આવ્યો હતો જ્યાં કુમાર ધાર્મિક સભા કરી રહ્યાં હતા
Nov 19,2018, 9:11 AM IST
અમૃતસર
અમૃતસરના નિરંકારી ભવનમાં મોટો ગ્રેનેડ હુમલો, 3ના મોત, અનેક ઘાયલ
નિરંકારી હુમલામાં ગ્રેનેડ હુમલો એવા સમયે થયો, જ્યારે નિરંકારી ભવનમાં સત્સંગ ચાલી રહ્યો હતો, અને ત્યાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. ઉલ્લેખનીય છે કે, પંજાબ પોલીસે ત્રણ દિવસ પહેલા જ હાઈ એલર્ટ જાહેર કર્યું હતું.
Nov 18,2018, 13:17 PM IST
Trending news
Union Budget 2025
નાણામંત્રીની સફેદ સાડીને કારણે લાઈમલાઈટમાં આવી બિહારની આ મહિલા, કોણ છે દુલારી દેવી?
Budget 2025
મોબાઈલ, લેધર, મેડિકલ ઈક્વિપમેન્ટ... બજેટમાં મધ્યમ વર્ગને મોજ, આ સામાન થયો સસ્તો
Budget 2025
બજેટની સૌથી મોટી જાહેરાત, 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં, જાણો વિગતો
Union Budget 2025
બજેટમાં મધ્યમવર્ગીય લોકોને રાહત આપતી 10 મોટી જાહેરાત, વાંચવાનું ચૂકશો નહિ
Budget
બજેટમાં પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજનાની જાહેરાત, 1.7 કરોડ ખેડૂતોને મળશે લાભ
Union Budget 2025
વજન ઘટાડતા મખાના માટે બજેટમાં સરકારની મોટી જાહેર, ખેતી કરનારાઓને મળશે સીધો ફાયદો
america
વ્હાઈટ હાઉસમાં આવી બલાની સુંદર હસીના, ટૂંકા કપડા જોઈને ભડક્યા લોકો
Ashok Dhodi
10 દિવસથી ગુમ શિવસેના શિંદે ગ્રુપના નેતાનો મૃતદેહ ગુજરાતમાંથી મળ્યો, કારની ડિક્કીમાં
Budget 2025
બજેટ પહેલા જ બદલાઈ ગયા પૈસા સંબંધિત આ નિયમો, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર
Ahmedabad
ગુજરાતના બે શહેરોમાં પ્રોપર્ટી ભાવ આસમાને પહોંચ્યા, જમીન-ઘર ખરીદવું હોય તો ખરીદી લો