हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
0/ 0
(0)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Usury
Usury News
Usury
વ્યાજખોરના ત્રાસથી અમદાવાદમાં એક વેપારીએ કર્યો આપઘાત, પૈસા પરત કરવા છતાં આપી ધમકી
વ્યાજખોરના ત્રાસથી વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અમદાવાદના ઘાટલોડિયામાં શેર માર્કેટ અને હીરા દલાલીના વ્યવસાય સાથે જોડાયેલા એક વેપારીએ વ્યાજખોરના ત્રાસથી આપઘાત કર્યો છે.
Dec 25,2024, 18:00 PM IST
surat
સુરતમાં વ્યાજખોરીને ડામવા માટે મોટી ઝુંબેશ, વ્યાજખોરોએ પચાવી પાડેલી મિલકતો પરત કરાઈ...
Big campaign to stop usury in Surat, properties looted by usurers returned
Jul 21,2024, 16:15 PM IST
Usury
વ્યાજના વિષચક્રમાંથી લોકોની બચાવવા આગળ આવી સરકાર, CMના આદેશ બાદ પોલીસની કાર્યવાહી
ગુજરાતમાં અનેક જગ્યાએ વ્યાજખોરોનો ત્રાસ જોવા મળતો હોય છે. લોકો વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાત પણ કરતા હોય છે. હવે આવા લોકોની મદદે રાજ્ય સરકાર આવી છે. રાજ્યભરમાં વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ યોજવામાં આવી છે. વ્યાજખોરો પર લગામ કસવા ગુજરાત પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે.
Jul 8,2024, 18:52 PM IST
Usury
પોલીસમાં ફરજ બજાવતા જવાનના માતા-પિતાએ જ વ્યાજખોરના ત્રાસથી જીવન ટુંકાવી લીધુ
ગુજરાતમાં વ્યાજખોરોનો ત્રાસ લગભગ દરેક શહેરમાં જોવા મળે છે. વ્યાજખોરોને કારણે અત્યાર સુધી અનેક લોકોએ આત્મહત્યાઓ કરી છે. પરંતુ તંત્રની કાર્યવાહી માત્ર ચોપડે જોવા મળે છે. હવે મોરબીમાં વ્યાજખોરોને કારણે દંપત્તિએ જીવન ટુંકાવ્યું છે.
May 13,2024, 23:41 PM IST
gujarat
ગુજરાતનો સૌથી મોટો વ્યાજખોર! વ્યાજના ધંધામાં એટલા રૂપિયા કમાયો કે પત્ની પણ અબજોપતિ..
અમદાવાદમાં ટ્રાન્સપોર્ટના ધંધા સાથે જોડાયેલા વેપારી કમલ ડોગરા વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરવા જતા હતા. જે સમયે તેના મિત્રએ પોલીસનો સંપર્ક કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.
Jun 26,2023, 17:37 PM IST
Usury
વ્યાજખોરો કેવી રીતે એક વ્યક્તિની જિંદગી નર્ક બનાવી દે છે, લોકોએ જણાવી દુખભરી કહાની
રાજ્યના અનેક શહેરોમાં વ્યાજખોરોના આતંકના સમાચાર સતત આવતા રહે છે. એકવાર પૈસા લીધા બાદ અનેક ગણી રમક ચુકવ્યા છતાં વ્યાજખોરો શાંતિથી રહેવા દેતા નથી. ઘણીવાર તો વ્યાજખોરોના ત્રાસથી કંટાળી લોકો આત્મહત્યા પણ કરી લેતા હોય છે. તેવામાં રાજ્ય સરકારે પણ વ્યાજખોરોના ત્રાસથી મુક્તિ અપાવવા માટે પોલીસ તંત્રને ખાસ આદેશો આપ્યા છે. ત્યારે ઝી 24 કલાકે એવા લોકો સાથે મુલાકાત કરી જેણે વ્યાજે રૂપિયા લીધા હતા. જાણો તે લોકોની વ્યથા...
Jan 9,2023, 23:20 PM IST
આપઘાત
વ્યાજખોરનો આતંક: કેમિકલના વેપારીએ ધાબેથી છલાંગ લગાવીને કર્યો આપઘાત
ફરી એકવાર વ્યાજખોરના આતંકના કારણે એક વેપારીએ જીવ ગુમાવ્યો છે. આ વ્યાજખોર મહિને 5 ટકા વ્યાજ લેતો હતો. વેપારીના પરિવારને મારી નાખવાની ધમકી આપતા વેપારીએ કંટાળીને આપઘાત કર્યો. શુ છે સમગ્ર ઘટના જોઈએ આ અહેવાલમાં...
Jul 22,2020, 18:29 PM IST
Businessman
અમદાવાદમાં ફરી વ્યાજખોરનો આતંક આવ્યો સામે, જુઓ હવે શું કર્યું
વ્યાજખોરના ત્રાસથી વધુ એક વેપારીએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. શહેરના નિકોલ વિસ્તારમાં રહેતા એક વેપારીએ વ્યાજખોરના ત્રાસથી કંટાળીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો
May 28,2019, 14:55 PM IST
Trending news
DA increase announcement 2025
DAને લઈને આવતા મહિને થઈ શકે છે જાહેરાત! પણ કર્મચારીઓના ચહેરા પર નહીં આવે સ્મિત, જાણો
india
3 મહિનામાં કોલેજના વિદ્યાર્થીનું અનોખું ઈનોવેશન! એક ચાર્જિંગમા ઈ-બાઈક દોડશે 150 કિમી
Devayat Khavad
એક જ સમયે ડાયરાના બે કાર્યક્રમ! વિવાદ થતા લોકસાહિત્યકાર દેવાયત ખવડે કર્યો ખુલાસો
BSNL
ધૂમ મચાવી રહ્યો છે આ રિચાર્જ પ્લાન, માત્ર 5 રૂપિયાના ડેલી ખર્ચમાં 1 વર્ષની વેલિડિટી
Oarfish
ધરતી પર વિનાશનો ખતરો? સમુદ્ર કિનારે મહાપ્રલયના સંકેત, શું મોટો ભૂકંપ કે સુનામી આવશે?
Champions Trophy
પાકિસ્તાનનું મોટું બ્લંડર...ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ મેચમાં વાગ્યું ભારતનું રાષ્ટ્રગીત
numerology
આ તારીખે જન્મેલા લોકોને ક્યારેય પૈસાની તંગી પડતી નથી, કુબેર દેવતા તિજોરી છલોછલ રાખે
KBC
KBC ના પહેલા કરોડપતિ હર્ષવર્ધન નવાથે એટલા બદલાઈ ગયા કે હવે ઓળખી પણ નહિ શકો
Aishwarya rai
ઐશ્વર્યા રાયની નણંદ શ્વેતા બચ્ચન નંદા તેના સાસરે કેમ નથી રહેતી? આ છે મોટું કારણ
India vs Pakistan
ભારત-પાકિસ્તાન મેચ પર સટ્ટા બજાર ગરમ, મેચના એક દિવસ પહેલા ભારતીય ટીમ ફેવરિટ