हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Sharad Purnima
Sharad purnima News
Sharad Purnima 2024
ઓક્ટોબરમાં ક્યારે છે શરદ પૂર્ણિમા? ફટાફટ જાણો સાચી તારીખ, બની રહ્યો છે વિશેષ સંયોગ
Sharad Purnima 2024 Kab hai: દર વર્ષે અશ્વિન માસના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિના બીજા દિવસે શરદ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. આ દિવસે ધનની દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાની પરંપરા છે.
Sep 21,2024, 16:21 PM IST
Lunar Eclipse
કાલે ચંદ્રગ્રહણ, શરદ પૂનમ, ગજકેસરી યોગનો મહાસંયોગ, આ જાતકોને આકસ્મિક ધનલાભ થશે
Sharad Purnima 2023, Lunar Eclipse And Gajkesari Yoga on 28 October 2023: વર્ષનું છેલ્લું અને બીજું ચંદ્રગ્રહણ આવતી કાલે 28 અને 29 ઓક્ટોબર 2023ના રોજ રાતે લાગવા જઈ રહ્યું છે. આ ગ્રહણ અનેક રીતે ખુબ ખાસ છે. આ ચંદ્રગ્રહણ વર્ષ 2023નું એકમાત્ર ગ્રહણ છે જે ભારતમાં જોવા મળશે.
Oct 27,2023, 9:03 AM IST
chandra grahan 2023
30 વર્ષ પછી શરદ પૂનમે થશે ચંદ્રગ્રહણ: આ સ્ત્રીઓ રહે સાવધાન! આ નિયમોનું પાલન કરો
Chandra Grahan 2023: વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ 28 ઓક્ટોબરે થઈ રહ્યું છે અને લગભગ 30 વર્ષ પછી શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે. આ સમયગાળા દરમિયાન સગર્ભા સ્ત્રીઓએ કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ.
Oct 24,2023, 16:00 PM IST
Health benefits
Sharad Purnima 2023:આ શરદ પૂર્ણિમાએ ચાંદનીમાં નહીં ખાઈ શકાય દૂધ પૌવા;લાગશે ગ્રહણ દોષ
ધાર્મિક માન્યતા અનુસાર એવું માનવામાં આવે છે કે શરદ પૂર્ણિમાએ ચંદ્રદેવની રોશની થી અમૃત વર્ષા થાય છે. માટે જ આ રોશનીમાં દૂધ પૌવા તપાવી તેને ખાવાથી મન શાંત થાય છે. મનુષ્યના મનમાં નવી ચેતના ભરાય છે.
Oct 21,2023, 16:22 PM IST
gujarat
અંબાજી ચાચર ચોકમાં તારલાથી ભરેલું આકાશ નીચે ઉતર્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા, Photos
અંબાજી મંદિરમાં શરદ મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે. મંદિરના ચાચરચોકમાં હજ્જારો દીવડાઓની આરતી કરાઈ હતી. સૌપ્રથમ વખત શરદ પૂર્ણિમા મહોત્સવે 30 હજાર જેટલા દીવડાઓથી માં અંબેની આરતી ઉતારાઈ હતી.
Oct 9,2022, 21:56 PM IST
Sharad Purnima 2022
ગણતરીના કલાકોમાં આ જાતકોનું ભાગ્ય પલટાશે, છપ્પરફાડ ધનવર્ષાના યોગ
એવી માન્યતા છે કે શરદ પૂનમના દિવસે ચંદ્ર પોતાની 16 કળાઓથી પરિપૂર્ણ હોય છે. આથી શરદ પૂનમની રાતે આકાશમાંથી અમૃત વર્ષા થાય છે. આ દિવસે તેમની પૂજા કરવાથી ધનની કમી દૂર થાય છે અને જીવનભર માતા લક્ષ્મીની કૃપા રહે છે. આ વખતે આ 4 રાશિના જાતકોનું તો ભાગ્ય જ પલટાઈ જશે.
Oct 8,2022, 14:22 PM IST
શરદ પૂર્ણિમા
આજે શરદ પૂર્ણિમાએ આ રીતે ખીરનો પ્રસાદ ગ્રહણ કરજો, મા લક્ષ્મી વરસાવશે રૂપિય
હિન્દુ ધર્મમાં શરદ પૂર્ણિમાનું ખાસ મહત્વ હોય છે. આ પૂર્ણિમા બહુ જ ખાસ માનવામાં આવે છે અને તે લોકોમાં પ્રિય છે. માન્યતા છે કે, આ દિવસે ચંદ્ર પોતાની 16 કલાઓમાં વ્યાપીને ધરતી પર અમૃતની વર્ષા કરે છે. હકીકતમાં, હિન્દુ ધર્મમાં મનુષ્યના એક-એક ગુણને કોઈને કોઈ કલા સાથે જોડીને જોવામાં આવે છે.
Oct 24,2018, 10:16 AM IST
Trending news
LPG Cylinder
સવાર સવારમાં મળ્યાં સારા સમાચાર, બજેટ પહલા સસ્તો થયો રાંધણ ગેસનો બાટલો, રેટ જાણો
Fitkari benefits
સ્કિન પરથી ડાઘ દુર કરવાનો સસ્તો ઉપાય છે ફટકડી, આ 3 માંથી કોઈ એક રીતે કરો ઉપયોગ
Budget 2025
Budget 2025 LIVE: ઈન્તેજારનો આવશે અંત...આજે રજુ થશે બજેટ, આ સેક્ટર્સ પર હશે ફોકસ
Surya Shani Yuti 2025
સૂર્ય-શનિની યુતિથી 3 રાશિઓને થશે ચારેતરફથી લાભ, 12 ફેબ્રુઆરીથી આ લોકોનો સમય બદલશે
Budget
બજેટમાં મિડલ ક્લાસને મળવાની છે ગુડ ન્યૂઝ? પીએમ મોદીએ આપ્યો મોટો સંકેત
Production House
રાજકુમાર રાવ-પત્રલેખાએ લોન્ય કર્યુ પ્રોડક્શન હાઉસ, સમજાવ્યો 'કેમ્પા ફિલ્મ'ના નામનો અ
Ind vs Eng
ચોથી T20માં ટીમ ઈન્ડિયાનો 15 રનથી વિજય, ઈંગ્લેન્ડને હરાવીને સિરીઝ પર કર્યો કબજો
gujarat
દ્વારકા-જામનગરના 42 ટાપુ પર પોલીસની મેગા ડ્રાઈવ; 7 ટાપુઓ પરથી ગેરકાયદેસર બાંધકામ દૂર
Shiv Mandir Ulatu
સિંગલ છો... વેલેન્ટાઈન ડે પહેલા આ મંદિરમાં માત્ર દર્શન કરવાથી મળે છે પાર્ટનર
Father Daughter Wedding
ઘોર કળિયુગ! પિતાએ દીકરી સાથે કર્યા લગ્ન તો એક બહેન સગા ભાઈ સાથે ભાગી ગઈ!