हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
MAW
RWA
141/ 7
(20)
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Shankar
Shankar News
gujarat
બનાસકાંઠા: ધતિંગ કરીને 35 લાખ પડાવનારો ભુવો ઘૂંટણિયે પડ્યો, માફી માગતો વીડિયો વાયરલ
ભુવાજી તરીકે જાણીતા શંકર રબારીએ જણાવ્યું છે કે રમેશભાઈ મફાભાઈ પટેલના ઘરે સુખ શાંતિ રહે તેવી માતાજીને પ્રાર્થના...એમના ઘરે જે મારુ માતાજીનું શ્રીફળ થતું હતું તે મને પલટાવીને આપી દીધું છે. મારા તરફથી કોઈને દુઃખ થયું હોય તો હું અઢારે આલમની માફી માંગુ છું.
Dec 15,2022, 21:31 PM IST
12 jyotirlings
12 જ્યોતિર્લિંગના કરો દર્શન, જાણો દરેક જર્યોતિર્લિંગની છે જુદી-જુદી દંતકથા
ઝી બ્યૂરો, અમદાવાદઃ પુરાણોમાં અને ધાર્મિક માન્યતાઓ મુજબ દેશભરમાં 12 સ્થળો પર શિંવલિંગ સ્થાપિત છે, જેમાં જ્યોતિરૂપે ખુદ સ્વયં ભગવાન શિવ વિરાજમાન છે. એટલા માટે જ તેને જ્યોતિર્લિંગના નામે ઓળખવામાં આવે છે. 11 માર્ચ એટલે મહાશિવરાત્રિનો પર્વ. મહાશિવરાત્રિએ દેશભરમાં લોકો ભગવાન શિવની પૂજા અર્ચના કરે છે. દરેક ભક્તની એ કોશિશ હોય છે કે, મહાશિવરાત્રિએ તેઓ ભગવાન શિવને પ્રસન્ન કરે અને તેમનો આશિર્વાદ પ્રાપ્ત કરે. આમ તો દેશભરમાં મહાદેવના અનેક પ્રસિદ્ધ મંદિર અને શિવાલય છે. પરંતુ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગનું પોતાનું આગવું મહત્વ છે. આ જ્યોતિર્લિંગોના દર્શન માત્રથી શ્રદ્ધાળુઓના તમામ પાપ દૂર થઈ જાય છે. દેશમાં ક્યાં ક્યાં છે ભગવાન શિવની જ્યોતિર્લિંગ જોઈએ...
Mar 11,2021, 9:58 AM IST
ગંગા
જાણો ગંગાના પાણીમાં કેમ નથી આવતી દુર્ગંધ, વૈજ્ઞાનિક સંશોધનમાં સામે આવ્યું
ભારતમાં જ એક માત્ર ગંગા એવી નદી છે, જેના પાણીમાં ક્યારેય દુર્ગંધ આવતી નથી. ભારતની સૌથી પવિત્ર માનવામાં આવતી નદીઓમાં ગંગા સૌથી મોખરે છે. જ્યારે લોકો આ પવિત્ર નદીના જળને લાવીને વર્ષો સુધી ઘરમાં સાચવી રાખે છે. તો પણ તેના પાણીમાંથી ક્યારેય પણ દુર્ગધ આવી નથી.
Dec 31,2018, 7:10 AM IST
Trending news
canada visa
કેનેડામાં નોકરી શોધવામાં તકલીફ છે? કેવી રીતે મેળવશો IT જોબ...એક ક્લિકમાં જાણો વિગતો
accident
દશેરાએ કડીમાં મોટી દુર્ઘટના, દિવાલ પડતા 5 મજૂરોના મોત, 4 હજી પણ દટાયેલા
Gold rate
દશેરાના દિવસે પણ મોંઘુ થયું સોનું, ભાવ જાણીને ફડાક પેસી જશે! જાણો લેટેસ્ટ રેટ
ajay jadeja
આવો છે જામનગર રાજ પરિવારનો ઈતિહાસ, જેના ઉત્તારિધિકારી અજય જાડેજાને બનાવાયા છે
health
ડાયાબિટીસના દર્દીઓએ જરૂરથી ખાવા આ 4 હેલ્ધી સ્નેક્સ, નહીં વધે બ્લડ સુગર લેવલ
Rani mukherjee
દુર્ગા પંડાલમાં કાજોલે રાની મુખરજીને મારી થપ્પડ, વાયરલ વીડિયોની ચોંકાવનારી હકીકત સામ
technology
Mukesh Ambaniએ ચુપચાપ રીતે લોન્ચ કર્યા Jioના બે ટકાટક પ્લાન, ફાયદા જાણીને ચોંકી જશો
Nayab Singh Saini
હરિયાણા: અટકળોનો દોર ખતમ! આ દિગ્ગજ નેતા 17 ઓક્ટોબરે લેશે મુખ્યમંત્રી પદના શપથ
spiritual
Mangal Gochar: 8 દિવસ પછી કર્ક રાશિ માં મંગળની એનટ્રી, આ 3 રાશિઓને થશે જબરદસ્ત લાભ
icici bank
આ બેંકે ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, બીજીવાર બદલ્યા ક્રેડિટ કાર્ડના નિયમો, હવે ચૂકવવો