हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ram Janmabhumi
Ram janmabhumi News
અસદુદ્દીન ઓવૈસી
શ્રીરામ મંદિરના ભૂમિ પૂજન પહેલાં ઓવૈસીએ ઓક્યું ઝેર, કહ્યું બાબરી મસ્જિદ હતી, અને રહે
અયોધ્યા (Ayodhya)માં શ્રીરામ મંદિર (Shree Ram Temple)ના ભૂમિ પૂજનથી થોડા કલાકો પહેલાં AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi)એ ઝેરી ઓક્યું છે. અસદુદ્દીન ઓવૈસીએ અયોધ્યામાં મંદિર નિર્માણના નિર્ણયને લઇને બહુસંખ્યક તુષ્ટિકરણ ગણાવતાં વિરોધ કર્યો. ઓવૈસીએ ટ્વિટ કરીને કહ્યું કે બાબરી મસ્જિદ હતી, છે અને રહેશે ઇંશા અલ્લાહ.
Aug 5,2020, 10:17 AM IST
અયોધ્યા
અયોધ્યામાં જૈશ અને LeTના આતંકીઓ કરી શકે છે હુમલો, ગુપ્તચર એજન્સીઓ અલર્ટ
ભારતીય ગુપ્તચર એજન્સીઓએ અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ પૂજન (Ram Janmbhoomi)ના દિવસે અને 15 ઓગસ્ટ (15 August) ના રોજ ભારતમાં આતંકી હુમલા (Terror Attack) ની આશંકા વ્યક્ત કરી છે. ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (R&AW)ના જણાવ્યાં મુજબ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ (ISI)એ આ વખતે ભારતમાં હુમલા માટે જૈશ અને લશ્કર એ તૈયબા (LeT)ના આતંકીઓની અફઘાનિસ્તાનમાં ટ્રેનિંગ કરાવી છે અને તેમને ત્રણથી પાંચ જૂથમાં ભારતમાં મોકલવા માટે ષડયંત્ર રચ્યું છે. જૈશ આતંકીઓ ફિદાયીન હુમલા માટે ઓળખાય છે.
Jul 28,2020, 15:34 PM IST
અયોધ્યા
રામ મંદિર ટ્રસ્ટની જાહેરાત, ઝી 24 કલાક પર જુઓ ખાસ ચર્ચા
સરકારે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ બનાવવાની મંજૂરી આપી દીધી છે. પીએમ નરેન્દ્ર મોદીએ લોકસભામાં આજે તેની જાહેરાત કરતા કહ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ સરકારે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ગઠનનો પ્રસ્તાવ પસાર કર્યો છે. આ દરમિયાન લોકસભામાં જયશ્રીરામના નારા લાગ્યા હતાં. આ સમગ્ર મુદ્દે ઝી 24 કલાક પર જ્યોર્તિનાથ મહારાજે ખાસ વાત કરી હતી.
Feb 5,2020, 13:35 PM IST
અયોધ્યા
Big Breaking: PM મોદીએ રામ મંદિર ટ્રસ્ટની કરી જાહેરાત
સરકારે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ બનાવવાની મંજૂરી આપી દીધી છે. પીએમ નરેન્દ્ર મોદીએ લોકસભામાં આજે તેની જાહેરાત કરતા કહ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ સરકારે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ગઠનનો પ્રસ્તાવ પસાર કર્યો છે.
Feb 5,2020, 12:20 PM IST
અયોધ્યા
રામ મંદિર માટેના ટ્રસ્ટની જાહેરાત, મહંત ધર્મદાસે કહ્યું- 'રામ રાજ્યની સ્થાપના શરૂ'
સરકારે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ બનાવવાની મંજૂરી આપી દીધી છે. પીએમ નરેન્દ્ર મોદીએ લોકસભામાં આજે તેની જાહેરાત કરતા કહ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ સરકારે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ગઠનનો પ્રસ્તાવ પસાર કર્યો છે. મહંત ધર્મદાસે આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી.
Feb 5,2020, 12:15 PM IST
અયોધ્યા
લોકસભામાં લાગ્યા જય શ્રીરામના નારા, જુઓ video
સરકારે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ બનાવવાની મંજૂરી આપી દીધી છે. પીએમ નરેન્દ્ર મોદીએ લોકસભામાં આજે તેની જાહેરાત કરતા કહ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ સરકારે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ગઠનનો પ્રસ્તાવ પસાર કર્યો છે. આ દરમિયાન લોકસભામાં જયશ્રીરામના નારા લાગ્યા હતાં.
Feb 5,2020, 12:15 PM IST
ayodhya case
અયોધ્યા કેસ: મુસ્લિમ સંગઠનોમાં પુન:વિચાર અરજીને લઈને આ તે કેવી ખેંચતાણ?
અયોધ્યા (Ayodhya Case) મામલે મુસ્લિમ પક્ષના વકીલ રહેલા રાજીવ ધવન (Rajiv Dhavan) ની આજે સવારે જેવી ફેસબુક પર એક પોસ્ટ આવી કે તેમને જમીયત ઉલેમા એ હિન્દ (મૌલાના અરશદ મદની ગ્રુપ)એ કેસમાંથી હટાવી દીધા. આ કેસમાં રસ ધરાવનારા બધાને ખુબ નવાઈ લાગી હતી. રાજીવ ધવને આ મામલે પૂરી મજબુતાઈથી સુપ્રીમ કોર્ટમાં લડત લડી હતી. તેમને હિન્દુ ધર્મના હોવાની વાત કરીને ધમકીઓ સુદ્ધા અપાઈ હતી. પરંતુ તેમણે કેસમાં પીછેહટ કરી નહતી. તેમને તો સુપ્રીમ કોર્ટ (Suprme Court) ની એક પણ સુનાવણીના પૈસા સુદ્ધા મળ્યા નથી. રાજીવ ધવને પોતાની વાત રજુ કરતા એમ પણ કહ્યું કે તેઓ બીમાર નથી.
Dec 3,2019, 16:49 PM IST
રામ મંદિર
રામ વિલાસ વેદાંતીનું મોટું નિવેદનઃ 2024માં શરૂ થશે રામ મંદિરનું નિર્માણ
રામવિલાસ વેદાંતીએ દાવો કર્યો કે, કેન્દ્ર સરકાર 2020માં રાજ્યસભામાં બહુમત મળી ગયા બાદ પ્રથમ તબક્કામાં કાશ્મીરમાંથી ધારા 370 નાબૂદ કરશે.
Jun 3,2019, 15:10 PM IST
Trending news
Miniratna Company
Q3 Results: સરકારી પાવર કંપનીએ કરી ડિવિડેન્ડની જાહેરાત, ઈન્વેસ્ટરોને થશે લાભ
Lucky Ali
66 વર્ષની ઉંમરે ચોથી વખત લગ્ન કરવા જઈ રહ્યો છે એક્ટર! 3 વાર થયા છે છૂટાછેડા
Navsari news
નવસારીમાં ઠેર ઠેર ખુલ્લી પડી છે મોતની ગટરો, વારંવાર રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન
Gautam Adani
પુત્રના લગ્ન પર ગૌતમ અદાણીએ 10,000 કરોડનું કર્યું દાન, આ વાત માટે માંગી માફી
world Biggest Treasure
ભારતના પડોશી દેશમાં મળ્યો હતો દુનિયાનો સૌથી મોટો ખજાનો,એક જ વારમાં મળ્યો અબજનો ભંડાર
Gujarati immigrants
હાથ જોડીને કહ્યું ન જવું જોઈએ અમેરિકા, USથી પરત આવેલા ગુજરાતીએ વર્ણવી પોતાની આપવીતી
Paneer and Milk not Vegetarian
શું પનીર અને દૂધ વેજિટેરિયન નથી? ભારતીય ડોક્ટરના નિવેદનથી ઊભો થયો વિવાદ
The American Dream
આખરે શું છે આ 'અમેરિકન ડ્રીમ'? જેના માટે જીવ જોખમમાં મૂકીને પણ USA જાય છે ગુજરાતી
illegal Indian immigrants
ગુજરાતીઓમાં ટેન્શન! અમેરિકા બીજા 487 ગેરકાયદે પ્રવાસીઓને ભારત તગેડશે
Vadodara Municipal Corporation
વડોદરા પાલિકાનો મોટો નિર્ણય, હવે શહેરના જાહેર રસ્તાઓ પર નહીં જોવા મળે હોર્ડિંગ્સ