हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
made arrangements
Made arrangements News
Gujaratis
ગુજરાતીઓ લદ્દાખમાં ફરવા જશે તો પણ તેમને પોતિકા પણુ અનુભવાશે, યુનિવર્સિટીએ કરી વ્યવસ્
ગુજરાતની સંસ્કૃતિના દર્શન હવે લદાખમાં થશે. ગુજરાત યુનિવર્સિટી તેમજ લદાખ યુનિવર્સિટી વચ્ચે થયેલા MoU નાં ભાગરૂપે લેહ ખાતે લદાખ યુનિવર્સિટીમાં ગુજરાત ભવન તૈયાર કરવામાં આવ્યું છે. જેનું ઉદઘાટન લદાખમાં સાંસદ, CEC દ્વારા કરવામાં આવ્યું. લદાખ યુનિવર્સિટીમાં બનાવાયેલા ગુજરાત ભવનમાં દ્વારકાધીશના દર્શનની સાથે સ્વાતંત્ર્ય સેનાનીઓનું સાહિત્ય, સરદાર પટેલ, ગાંધીજીનો ફોટો, ચરખો તેમજ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારની અલગ અલગ કલાકૃત્તિઓ પ્રસ્તુત કરવામાં આવી છે.
May 29,2022, 17:41 PM IST
gujarat government
તંત્રના ભરોસે રહેશો નહી! નિવૃત આર્મી જવાનોએ પોતાના વિસ્તારમાં પાણી પહોંચાડવાનું શરૂ
દેશની રક્ષા કાજે સતત ખડેપગે ફરજ બજાવતાં સૈનિકો પોતાની માતૃભૂમિના રહીશોને પાણી ની પડતી તકલીફના નિવારણ માટે મેદાનમાં આવ્યા છે. પંચમહાલના મોરવા હડફના નવાગામના એક મહિલા સહિત કુલ 15 જવાનો દેશના રક્ષણ માટે આર્મી, બીએસએફ સહિત પેરા મિલેટ્રી ફોર્સમાં ફરજ બજાવી રહ્યા છે. કેટલાક નિવૃત થયા છે આ સૈનિકો દ્વારા ગામના જે રહીશો પાણીની સમસ્યાનો ભારે સામનો કરી રહ્યા છે તેઓની વ્હારે આવી સ્વ ખર્ચે ટેન્કર મારફતે ચોમાસા સુધી પાણી પૂરું પાડવાનો પ્રારંભ કર્યો છે. ગામના જવાનો દ્વારા કરવામાં આવેલી સેવાકીય પ્રવૃત્તિને સ્થાનિકો બિરદાવી રહ્યા છે. ગામમાં સરકારની યોજના હેઠળ જલ્દી પાણી મળે એવી અપેક્ષા પણ વ્યક્ત કરી રહ્યા છે.
Apr 11,2022, 17:38 PM IST
water
BHAVNAGAR માં પાણી મુદ્દે નહી સર્જાઇ કકળાટ, કોર્પોરેશને કરી વ્યવસ્થા
વિકાસ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે. મહાનગરપાલિકા વિસ્તારમાં લોકોની પ્રાથમિક સુવિધાને લઈને તમામ સ્તરે કામગીરી કરવામાં આવી રહી છે. ખાસ કરીને પ્રાથમિક જરૂરિયાત એવા પાણી વિતરણ માટે મનપા દ્વારા સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે. જેના કારણે લોકોને કાયમી, સમયસર અને શુદ્ધ પીવાનું પાણી મળી રહે છે. એક સમયે શહેરના છેવાડાના વિસ્તાર એવા ભરતનગર, આનંદનગર, નારી, અધેવાડા સહિતના વિસ્તારોમાં લોકોને પાણીની સમસ્યાને લઈને મનપા કચેરીએ વારંવાર ધક્કા ખાવા પડતાં હતા.આજે એ વાત ભૂતકાળ બની ગઈ છે, મનપાની પાણી સપ્લાય વ્યવસ્થાને લઈને લોકો પણ ખુશ છે.
Sep 18,2021, 0:17 AM IST
Trending news
controversy
આ નવરાત્રિ નહીં, લવરાત્રિ છે, અંગપ્રદર્શન થાય છે... સ્વામીનારાયણ સ્વામીનુ નિવેદન
Gang rape
પૂણેમાં મિત્ર સાથે રાતે ફરવા ગયેલી ગુજરાતી યુવતી સાથે ગેંગરેપ, ભોગ બનનાર મૂળ સુરતની
rekha
69 વર્ષની ઉંમરે આ વ્યક્તિ સાથે લિવ ઈનમાં રહે છે બોલીવુડ અભિનેત્રી રેખા?
Stress
Stress અને Anxiety થી બચવું હોય તો ફોલો કરો સવારની આ સારી આદતો
Ahmedabad
લોકોની નજર સામે રેલવે કર્મચારી ટ્રેનની આગળ સૂઈ ગયો, 5 સેકન્ડમાં જીવન પૂરું
Diabetes
Diabetes: દૂધમાં આ વસ્તુ ઉમેરીને રોજ પીવા લાગો, દવા વિના શુગર રહેશે કંટ્રોલમાં
Gold rate
ઓ બાપ રે! ત્રીજા નોરતે પણ ઉછળ્યું સોનું, અમદાવાદ સહિતના મહત્વના શહેરોમાં લેટેસ્ટ રેટ
Lemon
Lemon And Honey: આ 4 બીમારી હોય તેણે ન પીવું લીંબુ-મધવાળું ગરમ પાણી, તબીયત થાશે ખરાબ
Viral Video
આ જોઈને કેનેડાનો મોહ ભંગ થઈ જશે, ભારતીયની ઈજ્જતની પથારી ફેરવી ઘરમાંથી કાઢી મૂક્યો
Belief
ખોડીયાર માતાજીની મૂર્તિ દૂધ પીએ છે... વાયુવેગે વાત ફેલાઈ તો ભક્તો મંદિરે ઉમટી પડ્યા