हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Home Minister of State
Home minister of state News
Home Minister of State
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા વિરૂદ્ધ ફરિયાદના આદેશ
ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા સામે આચારસંહિતા ભંગની ફરિયાદ દાખલ કરવાનો આદેશ કોર્ટે કર્યો હોવાનો દાવો કોંગ્રેસે કર્યો અમદાવાદ શહેર કોંગ્રેસના પુર્વ પ્રમુખ પંકજ શાહે કહ્યુકે વર્ષ 2007ની વિધાનસભાની ચુંટણી દરમ્યાન અસારવાના પુર્વ ઘારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના અસારવા વિઘાનસભાના ઉમેદવાર પ્રદિપસિંહ જાડેજાએ નવરાત્રી દરમ્યાન આરતી અને સ્તુતીની પત્રિકા વહેચી હતી.
Dec 30,2019, 16:40 PM IST
Gujarat assembly
ગોધરાકાંડ પૂર્વાયોજીત, પણ બાદના તોફાનો નહીં: ગૃહ રાજ્યમંત્રી
વિધાનસભા ગૃહમાં કેગનો રિપોર્ટ અને સાબરમતી ટ્રેન સળગાવવાનો ગોધરાકાંડ (Godhrakand) નો રિપોર્ટ એમ બે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા છે. આખરે 17 વર્ષ બાદ ગોધરાકાંડનો આ રિપોર્ટ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યો છે. ગોધરાકાંડ રિપોર્ટની સાથે કેગનો રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યો છે. નાણાવટી-મહેતા પંચ (Nanavati-Mehta Commission) નો આ રિપોર્ટ આખરે 17 વર્ષ બાદ રજૂ થયો છે. ત્યારે નાણાવટી પંચે રિપોર્ટમાં શું શું કહ્યું છે તે જાણીએ....
Dec 11,2019, 15:22 PM IST
વડોદરા દુષ્કર્મ કેસ
વડોદરા દુષ્કર્મ કેસ: પીડિત પરિવારને મળવા પહોંચ્યા ગૃહ મંત્રી
વડોદરાના નવલખી મેદાનમાં સગીરા પર થયેલા સામૂહિક દુષ્કર્મના મામલામાં સાતમા દિવસે પણ આરોપીઓનો કોઈ પત્તો ન લાગતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વડોદરા પહોંચી પીડિતાના પરિવાર અને પીડિતા સાથે મુલાકાત કરી. ગૃહમંત્રીએ પીડિતાના પરિવારને સાંત્વના પાઠવી સાથે જ વહેલી તકે આરોપી પકડી કડક સજા કરવાનું આશ્વાસન આપ્યું.
Dec 5,2019, 15:29 PM IST
ગૃહ રાજ્યમંત્રી
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ શહેરના ત્રણ વિસ્તારમાં BRTS રૂટની લીધી મુલાકાત
બીઆરટીએસ બસોથી થતાં અકસ્માતોનો મામલે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા બીઆરટીએસ રૂટની મુલાકાતે લીધી હતી. જાત નિરીક્ષણ કરીને બીઆરટીએસ કોરિડોરની સમીક્ષા કરી હતી. અંજલિ ચાર રસ્તા ફ્લાયઓવરથી, ગણેશ સોસાયટી ચાર રસ્તાથી, ધરણીધર ચાર રસ્તાથી, નહેરૂનગર ચાર રસ્તાથી, વાળીનાથ ચોક બીઆરટીએસ રૂટ સુધી મુલાકાત લેશે. મેયર બિજલ પટેલ અને ભાજપ નેતાઓ અંજલિ ચાર રસ્તા પહોંચ્યા, હતા.
Nov 26,2019, 16:05 PM IST
અંબાજી
ભાદરવી મેળાનો અંતિમ દિવસ, 18 લાખ ભક્તોએ કર્યા અંબાજીના દર્શન
યાત્રાધામ અંબાજીમાં ભરેલા ભાદરવી પૂનમના મેળાનો આજે છેલ્લો દિવસ છે અને ના અંતિમ દિવસ સુધી માં ૧૮ લાખ ઉપરાંત યાત્રીકોએ મા અંબાના દર્શનનો લાભ લીધો હતો. આજે પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઇ ચૌધરીએ પણ મેળાના છેલ્લા દિવસે અંબાજી પહોંચી મા અંબાનાં દર્શને લાભ લીધો હતો.
Sep 14,2019, 23:55 PM IST
અંબાજી
ભાદરવી પૂનમના મેળામાં પરિવાર સાથે ગૃહ રાજ્યમંત્રી કર્યા મા અંબાના દર્શન
યાત્રાધામ અંબાજીમાં 8 સપ્ટેમ્બરથી શરૂ થયેલા મેળાનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ મા અંબાના દર્શનનો લ્હાવો લીધો હતો. મહામેળામાં અત્યાર સુધી 19 લાખથી વધુ ભાવિકોએ મા અંબાના દર્શન કર્યા છે
Sep 14,2019, 13:24 PM IST
Trending news
Miniratna Company
Q3 Results: સરકારી પાવર કંપનીએ કરી ડિવિડેન્ડની જાહેરાત, ઈન્વેસ્ટરોને થશે લાભ
Lucky Ali
66 વર્ષની ઉંમરે ચોથી વખત લગ્ન કરવા જઈ રહ્યો છે એક્ટર! 3 વાર થયા છે છૂટાછેડા
Navsari news
નવસારીમાં ઠેર ઠેર ખુલ્લી પડી છે મોતની ગટરો, વારંવાર રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન
Gautam Adani
પુત્રના લગ્ન પર ગૌતમ અદાણીએ 10,000 કરોડનું કર્યું દાન, આ વાત માટે માંગી માફી
world Biggest Treasure
ભારતના પડોશી દેશમાં મળ્યો હતો દુનિયાનો સૌથી મોટો ખજાનો,એક જ વારમાં મળ્યો અબજનો ભંડાર
Gujarati immigrants
હાથ જોડીને કહ્યું ન જવું જોઈએ અમેરિકા, USથી પરત આવેલા ગુજરાતીએ વર્ણવી પોતાની આપવીતી
Paneer and Milk not Vegetarian
શું પનીર અને દૂધ વેજિટેરિયન નથી? ભારતીય ડોક્ટરના નિવેદનથી ઊભો થયો વિવાદ
The American Dream
આખરે શું છે આ 'અમેરિકન ડ્રીમ'? જેના માટે જીવ જોખમમાં મૂકીને પણ USA જાય છે ગુજરાતી
illegal Indian immigrants
ગુજરાતીઓમાં ટેન્શન! અમેરિકા બીજા 487 ગેરકાયદે પ્રવાસીઓને ભારત તગેડશે
Vadodara Municipal Corporation
વડોદરા પાલિકાનો મોટો નિર્ણય, હવે શહેરના જાહેર રસ્તાઓ પર નહીં જોવા મળે હોર્ડિંગ્સ