हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gold Ornaments
Gold ornaments News
gold
2000ની નોટથી ખરીદવું છે સોનું? તો ફટાફટ જાણી લો આ સંલગ્ન નિયમ, નહીં તો પસ્તાશો
RBI તરફથી 2000 રૂપિયાની નોટોને પાછી ખેંચવાનો નિર્ણય લેવાયો છે. ત્યારબાદ હવે લોકો બે હજારની નોટોને બદલવા માટે સોનાની ખરીદી પણ કરી રહ્યા છે. 2 હજારની નોટો બંધ કરવાના નિર્ણય બાદ લોકો કેશ દ્વારા સોનું ખરીદી રહ્યા છે.
May 27,2023, 14:23 PM IST
kerala high court
દહેજના ઘરેણાં પર કેરળ હાઈકોર્ટે શું કહ્યું, જાણો શું છે દહેજ નિષેધ અધિનિયમની કલમ 7
Kerala High Court : કેરળ હાઈકોર્ટે મંગળવારે પોતાના એક આદેશમાં કહ્યું કે પત્નીના નામ પર લોકરમાં રાખવામાં આવેલા સોનાના ઘરેણાને પતિ કે પતિના પરિવારને આપી શકાય નહીં. અને છૂટાછેડાની કાર્યવાહી દરમિયાન તેની વસૂલી પણ કરી શકાય નહીં. કેરળ હાઈકોર્ટે એક પરિવારની અરજી પર પોતાનો નિર્ણય આપ્યો. અરજીમાં દહેજના પૈસા અને સોનાના ઘરેણાને પાછા લેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
Feb 15,2023, 8:50 AM IST
gold
વાસણની જેમ ચકચકાટ ચમકી જશે તમારા સોનાના દાગીના, ઘરેબેઠાં અપનાવી જુઓ આ શાનદાર ટિપ્સ
ટૂથપેસ્ટથી આમ તો આપણે દાંત સાફ કરીએ છે પરંતુ તમે તેનો ઉપયોગ ઘરેણાંને સાફ કરવા માટે પણ કરી શકો છો. આ માટે એક કટોરીમાં ટૂથપેસ્ટ અને પાણીના કેટલાક ટીપાં મિક્સ કરીને પાતળી પેસ્ટ તૈયાર કરી લો. હવે કોઈ મુલાયમ બ્રશની મદદથી જ્વેલરીને સાફ કરો અને પછી ધોઈ લો.
Jan 23,2023, 16:30 PM IST
astro tips
મહિલાઓ જો પગમાં સોનાના ઝાંઝર પહેરતી હોય તો સાવધાન! જાણો કેમ ન પહેરવા જોઈએ
Wearing Gold on Feet in Hinduism: મહિલાઓ સોના-ચાંદીના દાગીના પહેરતી હોય છે. આમ તો માથાથી લઈને પગ સુધીના સોનાના દાગીના બજારમાં ઉપલબ્ધ છે. પરંતુ પગમાં સોનાના દાગીના પહેરવાની ના પાડવામાં આવે છે. તમને પણ એમ થતું હશે કે આખરે સોનું કેમ પગમાં ન પહેરાય? તો ખાસ જાણો તેની પાછળ ધાર્મિક, જ્યોતિષી ઉપરાંત વૈજ્ઞાનિક કારણ.
Oct 4,2022, 15:06 PM IST
Shamlaji
જન્માષ્ટમી પૂર્વે શામળાજી ટ્રસ્ટ દ્વારા બનાવાયા ભગવાન માટે નવીન આભૂષણો
આવતીકાલે જન્માષ્ટમી છે, ત્યારે શામળાજીમાં ભગવાન શામળીયાને નવા આભૂષણોથી સજ્જદ કરાશે. શામળાજી ટ્રસ્ટે 15 લાખનાં ખર્ચે ભગવાન શામળિયાનાં આભૂષણ તૈયાર કરવામાં આવ્યા છે. જન્માષ્ટમીએ ભગવાનને હીરા, માણેક, ગદા, ચક્ર,મુગટ અને મોજડીથી શણગારાશે.
Aug 23,2019, 14:52 PM IST
Trending news
Miniratna Company
Q3 Results: સરકારી પાવર કંપનીએ કરી ડિવિડેન્ડની જાહેરાત, ઈન્વેસ્ટરોને થશે લાભ
Lucky Ali
66 વર્ષની ઉંમરે ચોથી વખત લગ્ન કરવા જઈ રહ્યો છે એક્ટર! 3 વાર થયા છે છૂટાછેડા
Navsari news
નવસારીમાં ઠેર ઠેર ખુલ્લી પડી છે મોતની ગટરો, વારંવાર રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન
Gautam Adani
પુત્રના લગ્ન પર ગૌતમ અદાણીએ 10,000 કરોડનું કર્યું દાન, આ વાત માટે માંગી માફી
world Biggest Treasure
ભારતના પડોશી દેશમાં મળ્યો હતો દુનિયાનો સૌથી મોટો ખજાનો,એક જ વારમાં મળ્યો અબજનો ભંડાર
Gujarati immigrants
હાથ જોડીને કહ્યું ન જવું જોઈએ અમેરિકા, USથી પરત આવેલા ગુજરાતીએ વર્ણવી પોતાની આપવીતી
Paneer and Milk not Vegetarian
શું પનીર અને દૂધ વેજિટેરિયન નથી? ભારતીય ડોક્ટરના નિવેદનથી ઊભો થયો વિવાદ
The American Dream
આખરે શું છે આ 'અમેરિકન ડ્રીમ'? જેના માટે જીવ જોખમમાં મૂકીને પણ USA જાય છે ગુજરાતી
illegal Indian immigrants
ગુજરાતીઓમાં ટેન્શન! અમેરિકા બીજા 487 ગેરકાયદે પ્રવાસીઓને ભારત તગેડશે
Vadodara Municipal Corporation
વડોદરા પાલિકાનો મોટો નિર્ણય, હવે શહેરના જાહેર રસ્તાઓ પર નહીં જોવા મળે હોર્ડિંગ્સ