हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
gandhi jayanti 2022
Gandhi jayanti 2022 News
Mahatma Gandhi Pires
Photos: આ 30 વર્ષના બ્રાઝિલિયન ફૂટબોલરનું નામ છે 'મહાત્મા ગાંધી', ખાસ જાણો તેના વિશે
બ્રાઝિલના Goiania માં 18 ફેબ્રુઆરી 1992ના રોજ જન્મેલા આ યુવકનું નામ મહાત્મા ગાંધીજીના નામ પર Mahatma Gandhi Heberpio Mattos Pires છે. 30 વર્ષનો આ ફૂટબોલર હાલ પ્રખ્યાત ક્લબ એટલેટિકો ક્લબ ગાયનીઝ માટે ફૂટબોલ રમે છે. મેદાન પર તે મીડફિલ્ડર તરીકે રમે છે અને તેણે બ્રાઝિલની ટોપ ટાયર ક્લબ કોમ્પિટિશન સિરીઝ એ (top-tier club competition Serie A )માં 2011માં ડેબ્યૂ કર્યું હતું.
Oct 2,2022, 13:51 PM IST
gandhi jayanti
Gandhi Jayanti 2022: પોતાના જન્મદિવસે બાપુ શું કરતા હતા? જાણો ખાસ વાતો
આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી (Mahatma Gandhi) ની 153મી જયંતી છે. આ અવસરે સરકાર અને ગાંધીવાદી સંસ્થાઓમાં અનેક કાર્યક્રમોનું આયોજન થતું હોય છે. સફાઈથી લઈને અહિંસાના પાઠ અંગે વાતો કરીને લોકો ગાંધી બાપુને યાદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે પોતાના જન્મદિવસે બાપૂ શું કરતા હતા અને કેવી રીતે ઉજવતા હતા.
Oct 2,2022, 9:30 AM IST
gandhi jayanti 2022
રાષ્ટ્રપિતા અને પૂર્વ PM શાસ્ત્રીને રાષ્ટ્રપતિ મુર્મૂ-PM મોદીની ભાવભીની શ્રદ્ધાંજલિ
દેશ આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પી રહ્યો છે. ભારતના સ્વાધિનતા આંદોલનના નાયક કહેવાતા ગાંધીજીની સમાધિ રાજઘાટ પર ગણમાન્ય વ્યક્તિઓ પહોંચી રહ્યા છે અને તેમને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે. શાસ્ત્રીજીની સમાધિ વિજય ઘાટ ઉપર પણ નેતાઓ પહોંચીને તેમને નમન કરી રહ્યા છે.
Oct 2,2022, 9:49 AM IST
gandhi jayanti
Gandhi Jayanti 2022: જીવન જીવવાની નવી રીત બતાવે છે બાપુના આ 10 અમૂલ્ય વિચારો
Gandhi Jayanti 2022 ગાંધીજી કહેતા હતા કે અહિંસા અને સત્યના માર્ગ પર ચાલનાર વ્યક્તિ મોટામાં મોટું વિઘ્ન પાર કરી લે છે. અસત્ય ગમે એટલું શક્તિશાળી કેમ ન હોય અંતમાં જીત સત્યની થાય છે.
Oct 2,2022, 9:00 AM IST
gandhi jayanti
Gandhi Jayanti 2022: જાણો કેમ ઉજવવામાં આવે છે ગાંધી જયંતિ અને શું છે તેનું મહત્વ
Mahatma Gandhi Jayanti 2022: વર્ષ 1916માં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા હતા. ત્યારબાદ તેમણે સ્વાતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો હતો. કોંગ્રેસના નેતા બાલ ગંગાધર તિલકના મૃત્યુ બાદ ગાંધીજી કોંગ્રેસના માર્ગદર્શક બન્યા હતા.
Oct 2,2022, 8:00 AM IST
Trending news
Dubai Cricket Stadium
આ કારણથી રોહત શર્માથી છૂટી ગયો હતો કેચ!દુબઈના સ્ટેડિયમને કેમ કહેવાય છે Ring Of Fire?
LIC
માત્ર 1 વખત ભરો પ્રીમિયમ જીવનભર મળશે પેન્શન! LICએ લોન્ચ કરી નવી સ્માર્ટ પેન્શન સ્કીમ
Smart meter
ઘરે-ઘરે લાગશે સ્માર્ટ મીટર, જરૂરીયાત પ્રમાણે કરાવવું પડશે રિચાર્જ, જાણો તેના ફાયદા
Gold Silver Price
સોનાના ભાવમાં ધડખમ ઘટાડો,એક જ દિવસમાં ઘટી આટલી કિંમત;કેવું રહ્યું આજનું સર્રાફા બજાર
Board Exam
બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, શિક્ષણ બોર્ડે આપી ખાસ સૂચના
Entrepreneurship
ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ 3600 કરોડથી વધુના લાભોનું વિતરણ કર્યું
Unique Wedding Traditions
અહીં લગ્નમાં નવનવેલી દુલ્હનનું મોઢું કાળુ કરીને ફેરવે છે લોકો,અજીબ છે આ દેશની પરંપરા
love affair
લખનઉથી પ્રેમીને મળવા સુરત પહોંચી સગીરા, પ્રેમીએ મિત્રો સાથે મળી કર્યો હત્યાનો પ્રયાસ
Diabetes patients
મિઠાઈ અને મેદો નહીં... પરંતુ આ ફૂડ ડાયાબિટીસના દર્દીઓ માટે છે 'સાઈલેન્ટ કિલર'! જાણો
International Mother Language Day
નાગરિકો સમજી શકે તે માટે હાઈકોર્ટની કાર્યવાહી પણ માતૃભાષામાં થવી જોઈએઃ હર્ષ સંઘવી