हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ca result 2021
Ca result 2021 News
ca result 2021
CA Result 2021 : દેશમાં ડંકો વગારના રાધિકા બેરીવાલાએ જણાવ્યુ આખરે કેવી રીતે ક્રેક કર
CA ફાઈનલ અને ફાઉન્ડેશનનું પરિણામ ગઈકાલે જાહેર થઈ ગયું છે. ચાર્ટડ અકાઉન્ટન્ટમાં સુરતની રાધિકા બેરીવાલે દેશભરમાં નામ રોશન કર્યું છે. રાધિકા બેરીવાલ દેશભરમાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે. રાધિકાએ કહ્યું કે, સખત મહેનત અને શિક્ષકોનું માર્ગદર્શન મળી રહેતા આ સિદ્ધિ હાંસલ કરી છે. સુરતની રાધિકા બેરીવાલે 800માંથી દેશમાં પ્રથમવાર નવા અભ્યાસક્રમમાં સૌથી વધુ 640 માર્ક પ્રાપ્ત કર્યા છે. જણાવી દઈએ કે, ઓલ ઇન્ડિયા લેવલે ન્યૂ કોર્સનું પરિણામ 15.31 ટકા છે. દેશમાં 28,988 વિદ્યાર્થીઓમાંથી 4437 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમાં અમદાવાદ ચેપટરનું ન્યૂ કોર્સનું પરિણામ 39.25 ટકા છે. ઓલ ઇન્ડિયા ફાઉન્ડેશનનું પરિણામ 30.28 ટકા આવ્યું. ઓલ ઈન્ડિયા ટોપ 50 માં ગુજરાતની વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો છે. ટોપ-50 માં અમદાવાદના ત્રણ વિદ્યાર્થીઓ સામેલ છે.
Feb 11,2022, 10:10 AM IST
Trending news
Predicts 2025 Disasters
આ તારીખે આવી રહી છે ભયાનક આફત!ટાઈમ ટ્રાવેલરનો દોવો કરનાર શખ્સે કરી ડરામણી ભવિષ્યવાણી
Fake ghee
ગુજરાતની આ ડેરીનું ઘી ખાતા હોય તો ચેતી જજો, 4000 કિલોનું નકલી ઘી પકડાયું
announcement
આને કહેવાય દિલદાર મુખ્યમંત્રી! પોલીસ કર્મચારીઓને 10 દિવસની રજા અને બોનસની જાહેરાત
Blinkit
અહીં પર અમેઝોન-ફ્લિપકાર્ટથી પણ સસ્તો મળી રહ્યો છે iPhone 16, જલ્દી કરો ઓડર
justice
ગુજરાતની 7 પીડિતાઓને એક જ દિવસે ન્યાય મળ્યો, 7 બળાત્કારીઓને આજીવન કેદની સજા ફટાકારાઈ
Golden Visa Scheme
100થી વધુ દેશોમાં પૈસા આપીને ખરીદી શકો છો નાગરિકતા,જાણો સૌથી સસ્તી નાગરિકતા ક્યાં છે
dwarka
સપનું આવ્યું ને શિવલિંગ ચોર્યું! દ્વારકાના મંદિરમાંથી ચોરાયેલા શિવલિંગનો ભેદ ઉકેલાયો
Chinese company
'લગ્ન કરો નહીંતર નોકરી છોડો'...કંપનીએ તેના સિંગલ કર્મચારીઓને આપ્યો વિચિત્ર આદેશ
IDBI Bank
યુવાનો માટે ખુશખબર! આ બેન્કે 650 જગ્યાઓ માટે ભરતીની કરી જાહેરાત, અહીં કરો અરજી
Shrai Koti Temple
એક માત્ર મંદિર જ્યાં પૂજા કરવાથી કપલના થાય છે છૂટાછેડા! જાણો કેમ મળ્યો હતો શ્રાપ