हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Antibody
Antibody News
Bharat Biotech
શું કોવિશીલ્ડ કરતા ઓછી અસરકારક છે કોવેક્સીન? સ્ટડી પર ભારત બાયોટેક કાળઝાળ
ભારત બાયોટેકે (Bharat Biotech) દેશમાં કોવેક્સીન અને કોવિશીલ્ડ (Covaxin vs Covishield) ની અસરને લઈને હાલમાં જ આવેલા સ્ટડીને ફગાવ્યો.
Jun 10,2021, 14:41 PM IST
Corona vaccine
BHU ના સ્ટડીમાં મોટો દાવો: આ લોકો માટે કોરોના રસીનો એક જ ડોઝ પૂરતો છે
કોરોના વાયરસ (Corona Virus) ને હરાવવા માટે વેક્સીન જ એક ઉપાય છે પરંતુ દેશમાં વેક્સીનની અછત છે. અને રસીની તંગી વચ્ચે સારા સમાચાર એ આવ્યા છે કે કોરોનાથી સ્વસ્થ્ય થઈ ગયેલા લોકો માટે વેક્સિનનો એક જ ડોઝ પૂરતો છે.
May 31,2021, 10:27 AM IST
Antibody
સરવેનું હકારાત્મક પરિણામ, વેક્સીન લીધા બાદ તબીબોમાં વિકસી એન્ટીબોડી
કોરોના વેક્સીન લેનારાઓને પણ કોરોના થઈ રહ્યો છે, તેવા કિસ્સા સામે આવી રહ્યાં છે. જોકે, આ મામલે એન્ટીબોડી જનરેટ થઈ છે કે નહિ તે જોવુ બહુ જ મહત્વનું છે. ત્યારે કોરોના વેકસીન મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. કોરોનાની વેક્સીન લેનાર તબીબોમાં એન્ટીબોડી વિકસી કે નહિ તે મામલે કરાયેલા અભ્યાસમાં હકારાત્મક પરિણામો સામે આવ્યા છે.
Mar 27,2021, 15:51 PM IST
Corona vaccine
કોરોના વેક્સીનનો બીજો ડોઝ આજથી આપવામાં આવશે, જાણો કેટલા દિવસમાં તૈયાર થશે એન્ટીબોડી
રાજ્યમાં આજથી કોરોના વેક્સીનનો (Corona Vaccine) બીજો ડોઝ આપવાની શરૂઆત થઈ રહી છે. રાજ્યમાં જે કોરોના વોરિયર્સને (Corona Warriors) કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ (First Dose Of Corona Vaccine) આપવામાં આવ્યો હતો તેઓને આજથી બીજો ડોઝ આપવાનું શરૂ કરવામાં આવશે
Feb 15,2021, 9:08 AM IST
કોરોના વાયરસ
કોરોનાને લઇ નવા સંસોધનમાં આ વાત આવી સામે, તમારા માટે જાણવા જેવું
કોરોના વાયરસ (Coronavirus)થી સાજા થયેલા લોકો આ દિવસોમાં અન્ય દર્દીઓની આશા છે. આ લોકો પોતાના પ્લાઝ્માનું ડોનેટ કરી અન્યનો જીવ બચાવી રહ્યા છે. આનું એક કારણ એ છે કે જેમણે કોરોનાને હરાવ્યો છે તેમના શરીરમાં એન્ટિબોડીઝ તૈયાર થઇ જાય છે, જે સંક્રમણને ફરીથી વિકસિત થવા દેતો નથી. પરંતુ તે દરમિયાન, વૈજ્ઞાનિકોએ ખુલાસો કર્યો છે કે, કોરોના સંક્રમણથી સાજા થયેલા લોકોની ઇમ્યુનિટી કાયમ રહેતી નથી. થોડા મહિનામાં, આ લોકોની ઇમ્યુનિટી આપમેળે ઓછી થાય છે.
Jul 15,2020, 13:53 PM IST
Trending news
Miniratna Company
Q3 Results: સરકારી પાવર કંપનીએ કરી ડિવિડેન્ડની જાહેરાત, ઈન્વેસ્ટરોને થશે લાભ
Lucky Ali
66 વર્ષની ઉંમરે ચોથી વખત લગ્ન કરવા જઈ રહ્યો છે એક્ટર! 3 વાર થયા છે છૂટાછેડા
Navsari news
નવસારીમાં ઠેર ઠેર ખુલ્લી પડી છે મોતની ગટરો, વારંવાર રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન
Gautam Adani
પુત્રના લગ્ન પર ગૌતમ અદાણીએ 10,000 કરોડનું કર્યું દાન, આ વાત માટે માંગી માફી
world Biggest Treasure
ભારતના પડોશી દેશમાં મળ્યો હતો દુનિયાનો સૌથી મોટો ખજાનો,એક જ વારમાં મળ્યો અબજનો ભંડાર
Gujarati immigrants
હાથ જોડીને કહ્યું ન જવું જોઈએ અમેરિકા, USથી પરત આવેલા ગુજરાતીએ વર્ણવી પોતાની આપવીતી
Paneer and Milk not Vegetarian
શું પનીર અને દૂધ વેજિટેરિયન નથી? ભારતીય ડોક્ટરના નિવેદનથી ઊભો થયો વિવાદ
The American Dream
આખરે શું છે આ 'અમેરિકન ડ્રીમ'? જેના માટે જીવ જોખમમાં મૂકીને પણ USA જાય છે ગુજરાતી
illegal Indian immigrants
ગુજરાતીઓમાં ટેન્શન! અમેરિકા બીજા 487 ગેરકાયદે પ્રવાસીઓને ભારત તગેડશે
Vadodara Municipal Corporation
વડોદરા પાલિકાનો મોટો નિર્ણય, હવે શહેરના જાહેર રસ્તાઓ પર નહીં જોવા મળે હોર્ડિંગ્સ