हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
5 people
5 people News
Braindead person
AHMEDABAD માં દશેરાના દિવસે બ્રેઇનડેડ વ્યક્તિએ 5 લોકોને નવજીવન આપ્યું
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દશેરાનો પવિત્ર પર્વ આજે એતિહાસિક બન્યો. કેમકે આજના દિવસે નડિયાદના બ્રેન ડેડ વ્યક્તિનાં 5 અંગોનું દાન કરવામાં આવ્યું. અને સિવિલ હોસ્પિટલની SOTTOની ટીમને 9 દિવસના ટૂંકાગાળામાં ત્રીજું હ્યદયદાન મેળવી મોટી સફળતા હાંસલ કરી.
Oct 15,2021, 18:44 PM IST
Ahmedabad
AHMEDABAD: જુહાપુરામાં તલવાર સાથે કલર કરવા નિકળેલા 5 ને પોલીસે ઝડપી લીધા અને પછી...
જુહાપુરાના વિસ્તારમાં તલવાર લઈને લોકોમાં રોફ જમાવતા ફરતા 5 શખ્સોની વેજલપુર પોલીસે ધરપકડ કરી છે. વેજલપુર પોલીસની ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે જુહાપુરામાં અમુક અસામાજિક તત્વો હથિયારો સાથે ફરી રહ્યા છે. જેથી પોલીસે તપાસ કરતા ગુનાહિત ઇતિહાસ ધરાવનાર ફારૂખ સાઈ નામનો આરોપી મળી આવ્યો હતો.
Jul 16,2021, 23:04 PM IST
gujarat police
કરોડની લેતીદેતીમાં NRI નું અપહરણ, ઝાકીર,ગઝલ, મોહમ્મદ સહિત 5 લોકોની ધરપકડ
કોસંબાથી NRIનું કરાયું અપહરણ: કોસંબા પોલીસે ગણતરીના કલાકમાં અપહરણનો ગુનો ઉકેલી નાખ્યો છે. ભરૂચના હિંગલોટ ગામની સીમમાં ફાર્મ હાઉસમાંથી અપહરણકારોની ચુંગાલમાંથી સુરક્ષિત છોડાવ્યો હતો. કરોડો રૂપિયાની લેતી દેતીમાં અપહરણ કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા 6 અપહરણકારો ધરપકડ કરવામાં આવી. સુરતના કોસંબા વિસ્તારમાંથી એક એન.આર.આઈનું અજાણ્યા ઈસમો દ્વારા અપહરણ કરવામાં આવ્યાની ફરિયાદ કોસંબા પોલીસ મથકે નોંધાઇ હતી. કોસંબા પોલીસ તાત્કાલિક હરકતમાં આવીઘટના અંગે તપાસ કરતા ભરૂચના હિંગલોટ ગામની સીમમાંથી 6 અપહરણકારોની ચુંગાલમાંથી વ્યક્તિને સુરક્ષિત છોડાવ્યો હતો. ફાર્મ હાઉસમાંથી બે ફોરચ્યુનર કાર મળી આવી હતી. જોકે પોલીસ તપાસમાં કરોડો રૂપિયાની લેતી દેતી હોવાનું બહાર આવ્યું હતું.
Nov 9,2020, 18:26 PM IST
Brain Dead
સુરત: બ્રેઇનડેડ વ્યક્તિનું અંગદાન 5 લોકોને નવજીવન, 100 મિનિટમાં હૃદય મુંબઇ પહોંચ્યું
સુરતમાંથી 32માં હૃદયનું દાન કરવામાં આવ્યું છે. સુરતના 44 વર્ષીય બ્રેનડેડ યુવકનાં હૃદય, કિડની, લિવર અને આંખોનુ દાન કરીને યુવકે પાંચ નવા લોકોને નવજીવન આપ્યું છે. યુવકનાં હૃદયને સુરતથી 100 મિનિટમાં મુંબઇ ખાતે પહોંચાડીને મહિલામાં પ્રત્યાર્પણ કરવામાં આવ્યું હતું. ભેસ્તાનના સિદ્ધાર્થનગરમાં રહેતા બિપીન રઘુભાઇ પ્રધાન (ઉ.વ 44) પરિવાર સાથે રહેતા હતા. 9 તારીખે તે ઘરે જમવા માટે આવ્યા ત્યારે અચાનક તેને બેચેની વર્તાતા હોસ્પિટલ લઇ જવાયા હતા. નિદાન માટે સીટી સ્કેન કરતા જમણીબાજુના નગરની નસો ફાટી જવાને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. દરમિયાન 13 માર્ચના રોજ તેને બ્રેઇનડેડ જાહેર કરાયો હતો.
Mar 15,2020, 18:14 PM IST
Trending news
navratri
નવરાત્રિમાં બાળકો પર માતા-પિતાએ શું ધ્યાન રાખવું જોઈએ? વાંચવાનું ચૂકતા નહીં, નહીં તો
Vadodara
સંસ્કારી નગરી ફરી શર્મસાર બની, નવરાત્રિમાં સગીરા પર ગેંગરેપ, બાઈક સવાર યુવકોએ પીંખી
Shani Nakshatra Parivartan
Shani Gochar: ડિસેમ્બર 2024 સુધી 3 રાશિઓને થતો રહેશે ધનલાભ, શનિ આપશે અપાર સફળતા
controversy
આ નવરાત્રિ નહીં, લવરાત્રિ છે, અંગપ્રદર્શન થાય છે... સ્વામીનારાયણ સ્વામીનુ નિવેદન
Gang rape
પૂણેમાં મિત્ર સાથે રાતે ફરવા ગયેલી ગુજરાતી યુવતી સાથે ગેંગરેપ, ભોગ બનનાર મૂળ સુરતની
rekha
69 વર્ષની ઉંમરે આ વ્યક્તિ સાથે લિવ ઈનમાં રહે છે બોલીવુડ અભિનેત્રી રેખા?
Stress
Stress અને Anxiety થી બચવું હોય તો ફોલો કરો સવારની આ સારી આદતો
Ahmedabad
લોકોની નજર સામે રેલવે કર્મચારી ટ્રેનની આગળ સૂઈ ગયો, 5 સેકન્ડમાં જીવન પૂરું
Diabetes
Diabetes: દૂધમાં આ વસ્તુ ઉમેરીને રોજ પીવા લાગો, દવા વિના શુગર રહેશે કંટ્રોલમાં
Gold rate
ઓ બાપ રે! ત્રીજા નોરતે પણ ઉછળ્યું સોનું, અમદાવાદ સહિતના મહત્વના શહેરોમાં લેટેસ્ટ રેટ