हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
19 patients recovered
19 patients recovered News
gujarat corona update
GUJARAT CORONA UPDATE: 27 નવા કેસ, 19 દર્દી રિકવર થયા, 1 નાગરિકનું મોત
કોરોનાના આંકડા ગુજરાતમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. નિષ્ણાંતો દ્વારા વ્યક્ત કરાયેલી ભીતિ કે જુન-જુલાઇમાં કોરોનાની વધારે એક લહેર આવી શકે છે સાચી ઠરશે કે શું તેવા સવાલો થઇ રહ્યા છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 27 કેસ નોંધાયા છે. બીજી તરફ 19 દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ 12,13,401 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.10 ટકાએ પહોંચી ચુક્યો છે. જો કો રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં રસીના આજે કુલ 42,129 ડોઝ અપાયા હતા.
May 7,2022, 19:49 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: નવા 11 કેસ, 19 દર્દી સાજા થયા, એક પણ મોત નહી
ગુજરાતમાં આજે કોરોનાના નવા 11 કેસ નોંધાયા છે તો બીજી તરફ 19 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 12,13,042 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.09 ટકાએ પહોંચી ચુક્યાં છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે રસીનાં કુલ 6234 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.
Apr 15,2022, 19:31 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: 29 નવા કેસ, 19 દર્દી સાજા થયા, એક પણ મોત નહી
રાજ્યમાં કોરોનાના 29 નવા કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 19 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં 8,16,357 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જેના પગલે કોરોનાથી સાજા થવાનો દર 98.75 ટકાએ પહોંચી ચુક્યો છે.
Nov 3,2021, 20:55 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: નવા 11 કેસ, 19 દર્દી સાજા થયા, એક પણ મોત નહી
રાજ્યમાં કોરોનાના નવા 11 કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ રાજ્યના કોરોનાના 19 દર્દીઓ સાજા થયા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ વધીને 98.76 પર પહોંચી ચુક્યો છે. અત્યાર સુધીમાં 8,15,405 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં 153 એક્ટિવ કેસ છે. જે પૈકી 04 નાગરિકો વેન્ટીલેટર પર છે. 149 નાગરિકો સ્ટેબલ છે. 8,15,386 નાગરિકો અત્યાર સુધી કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.
Sep 14,2021, 20:07 PM IST
Trending news
america
વ્હાઈટ હાઉસમાં આવી બલાની સુંદર હસીના, ટૂંકા કપડા જોઈને ભડક્યા લોકો
Ashok Dhodi
10 દિવસથી ગુમ શિવસેના શિંદે ગ્રુપના નેતાનો મૃતદેહ ગુજરાતમાંથી મળ્યો, કારની ડિક્કીમાં
Budget 2025
બજેટ પહેલા જ બદલાઈ ગયા પૈસા સંબંધિત આ નિયમો, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર
Ahmedabad
ગુજરાતના બે શહેરોમાં પ્રોપર્ટી ભાવ આસમાને પહોંચ્યા, જમીન-ઘર ખરીદવું હોય તો ખરીદી લો
pm modi
પ્રધાનમંત્રીની સો ટચ સોના જેવી સલાહ, કુકિંગ ઓઈલના ઉપયોગ વિશે આપી મોટી ચેતવણી
Ind vs Eng
ટીમ ઈન્ડિયાએ ચિટિંગ કરી? ઈંગ્લેન્ડના કેપ્ટન જબ્બર ભડક્યા, જાણો શેના પર થયો વિવાદ
Tumbbad
દાદી અને રાક્ષસ બસ્તર ફરી સાથે આવશે! તુમ્બાડ વિશે થઈ મોટી જાહેરાત
breakfast
Breakfast: નાસ્તો કરતી વખતે કરેલી આ 5 ભૂલથી બગડે છે શરીરની તંદુરસ્તી, સુધારો આદત
LPG Cylinder
સવાર સવારમાં મળ્યાં સારા સમાચાર, બજેટ પહલા સસ્તો થયો રાંધણ ગેસનો બાટલો, રેટ જાણો
Fitkari benefits
સ્કિન પરથી ડાઘ દુર કરવાનો સસ્તો ઉપાય છે ફટકડી, આ 3 માંથી કોઈ એક રીતે કરો ઉપયોગ