રાજ્યની સુરક્ષામાં થશે વધારો, ત્રીજી આંખથી રહેશે રાજ્યભરમાં બાજ નજર

રાજ્યની સુરક્ષામાં વધારો થશે. ત્રીજી આંખથી રાજ્યભરમા પોલીસની બાજ નજર રહેશે. 7000 કરતાં વધુ સીસીટીવી કેમેરા નેટવર્કથી બાજ નજર રખાશે. તમામ જીલ્લા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને મહત્વના સ્થાનોને સાંકળી લેવાશે. વિશ્વાસ અને 'સાયબર આશ્વસ્ત'ની શરુઆત કરાશે. કેંદ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 11 તારીખે ગાંધીનગરથી શરુઆત કરાવશે.

Trending news