BJPના ફાયરબ્રાન્ડ નેતા સુબ્રમણ્યમ સ્વામી આજે અમદાવાદમાં, JNU વિવાદ પર આપ્યું નિવેદન

બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામી આજે અમદાવાદની મુલાકાતે આવ્યા છે આજે ઇન્ડસ યુનીવર્સીટી માં તેમના લેકચર નું આયોજન કરવામાં આવ્યું છે તે માટે તે આવ્યા છે તેમને Jnuમાં ચાલી રહેલા વિરોધ મામલે પણ તેમણે નિવેદન આપ્યું.

Trending news