શું મુસાફરોને લૂંટવા એસટી નિગમના વહીવટદારો અને શૌચાલય કોન્ટ્રાક્ટર વચ્ચે ચાલી રહી છે મિલીભગત?

રાજ્ય સરકારે મુસાફરોની સવલત માટે પીપીપી મોડેલ હેઠળ એસટી બસ સ્ટેન્ડનું નવીનીકરણ કર્યું છે. જોકે, એસટી નિગમનાં સત્તાધીશોનાં લીધે એસટી નિગમ અને રાજ્ય સરકારને બદનામ કરવાનો કારસો ગુજરાતનાં સહુથી મોટા બસ સ્ટેશન ગીતા મંદિર ખાતે ચલાવવામાં આવી રહ્યું છે. નવીની કરણના નામે મુસાફરો પાસેથી લૂંટ ચલાવવામાં આવી રહી છે જુઓ ઝી ૨૪ કલાકનાં વિશેષ અહેવાલને.

Trending news