રોડનું રિયાલિટી ચેક: નારણપુરામાં બિસ્માર રસ્તાથી લોકો પરેશાન

અમદાવાદના નારણપુરા ગામ નજીક આવેલા ચાર રસ્તા પર અનેક નાના મોટા ખાડા હજુ પણ જોવા મળી રહ્યા છે. નવરાત્રીની આસપાસ રોડનું સમારકામ કરવામાં આવ્યું પરંતુ ફરી એકવાર માત્ર એક જ મહિનામાં અનેક ખાડાઓ હજુ માર્ગ પર સમારકામ બાદ પણ જોવા મળી રહ્યા છે. આ ખાડા કામની ગુણવત્તા પર અનેક સવાલો ઉભા કરી રહ્યા છે.

Trending news