વડોદરાનો વતની આસામમાં શહીદ

વડોદરાના વતની અને હાલમાં ગાંધીનગરમાં રહેતા બીએસએફમાં પીઆઇ તરીકે ફરજ બજાવતા સંજય સાધુ આસામમાં શહીદ થયા હોવાના અહેવાલ વડોદરામાં રહેતા તેમના પરિવારજનોને મળ્યા હતા. રવિવારે રાત્રે આ અહેવાલ મળતા ગોરવા વિસ્તારમાં રહેતા પરિવારજનો તથા મિત્ર વર્તુળમાં ભારે શોક ફેલાઇ ગયો હતો.

Trending news