આખરે કેમ પાકિસ્તાની વડાપ્રધાને તેમના એર ચીફને ધમકાવ્યા, જાણો

બુધવારે સવારે ભારતીય સીમામાં પાકિસ્તાની વાયુસેનાએ ઘૂસવાનો પ્રયાસ કર્યા બાદ પાકિસ્તાની સેનાએ ભારતને શાંતિની અને વાતચીતની અપીલ કરી છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તા આસિફ ગફુરે કહ્યું કે, અમે યુદ્ધ નથી ઈચ્છતા. અમે શાંતિના પક્ષમાં છીએ. તો બીજી તરફ, ઈમરાન ખાને તેમના એર ચીફને ધમકાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે.

Trending news